અમેરિકી ગાઈડેડ મિસાઇલ ક્રૂઝર અને રશિયન યુદ્ધ જહાજ માત્ર ૫૦ ફૂટ જેટલા નજીકના અંતરેથી પસાર થયા હતા. ચીનના પૂર્વીય સમુદ્રમાં આ ઘટનામાં બંને વચ્ચેની અથડામણ માંડ માંડ ટળી હતી. અમેરિકી નૌસેનાના સાતમાં નૌકાદળે રશિયન યુદ્ધ જહાજના અસલામત સંચાલનને જવાબદાર...
અમેરિકી ગાઈડેડ મિસાઇલ ક્રૂઝર અને રશિયન યુદ્ધ જહાજ માત્ર ૫૦ ફૂટ જેટલા નજીકના અંતરેથી પસાર થયા હતા. ચીનના પૂર્વીય સમુદ્રમાં આ ઘટનામાં બંને વચ્ચેની અથડામણ માંડ માંડ ટળી હતી. અમેરિકી નૌસેનાના સાતમાં નૌકાદળે રશિયન યુદ્ધ જહાજના અસલામત સંચાલનને જવાબદાર...
ઓમાનથી સંયુક્ત આરબ અમીરાતના દુબઈ સુધી જઈ રહેલી પ્રવાસી બસ સાતમી જૂને હાઇવે પરના એક સાઇનબોર્ડ સાથે ટકરાઈ જતાં અકસ્માતગ્રસ્ત બની હતી. આ અકસ્માતમાં આઠ ભારતીય સહિત ૧૭ પ્રવાસીનાં મોત થયાં હતાં. દુબઈ પોલીસે જણાવ્યું હતું કે, સાતમીએ સ્થાનિક સમય પ્રમાણે...
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ દેશની જનતાને 'મુસ્લિમ પ્રભાકરણ'ના માથુ ઉંચકવાને લઈને ચેતવણી આપી હતી અને સાથે જ તમામ સમૂદાયના લોકોને એકજૂથ રહેવા અપીલ કરી હતી. ઈસ્ટર સન્ડેએ થયેલા આત્મઘાતી હુમલામાં શ્રીલંકાના અનેક લોકો મૃત્યુ પામ્યા...
૧૯૯૭માં ચીનને સોંપાયા બાદથી હોંગકોંગમાં રવિવારે સૌથી મોટું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં લાખો લોકોએ હોંગકોંગના રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. હોંગકોંગના નવા પ્રત્યાર્પણ કાયદાની વિરુદ્ધમાં નવમીએ લાખો હોંગકોંગવાસીઓ રસ્તા પર...
અમેરિકી સરકારે ભારતને સશસ્ત્ર ડ્રોન વેચાણ આપવાને મુદ્દે મંજૂરી આપી દીધી છે. અમેરિકાઆ મંજૂરી સાથે જ ભારતને ઇન્ટિગ્રેટેડ એર એન્ડ ડિફેન્સ સિસ્ટમ વેચવાની પણ ઓફર કરી છે. આ બંને સિસ્ટમ હસ્તગત થાય તો ભારતને પોતાની સૈન્ય ક્ષમતા વધારવામાં અને હિંદ-પ્રશાંત...
લગભગ પીસ્તાળીસ વર્ષ થયાં એ રાજકીય દુર્ઘટનાને. હા, તે હતી તો રાજકીય જ. ૧૯૭૪માં ગુજરાતમાં ચીમનભાઈ પટેલની સરકારના ભ્રષ્ટાચાર સામે નવનિર્માણ આંદોલન થયું અને બિહારમાં ગફૂર-સરકારની ખિલાફ જયપ્રકાશ નારાયણની ચળવળ ચાલી. બન્નેએ રાષ્ટ્રીય અસર ઊભી કરી. નવનિર્માણમાં...
મધ્યપૂર્વ એશિયામાં ફરી યુદ્ધનાં નગારાં વાગી રહ્યાં છે. એક તરફ જગત જમાદાર અમેરિકા છે અને બીજી તરફ ઈરાન છે, જે અગાઉ ઈરાક હતું. સામસામે ચેતવણીઓનું શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે જે ગમેત્યારે વાસ્તવિક દાવાનળમાં બદલાઈ શકે છે. ઈરાને ચેતવણી આપી છે કે...
ભારતમાં લોકસભા ચૂંટણીઓ તાજેતરમાં જ પૂર્ણ થઈ છે અને તેમાં ૫૫,૦૦૦ કરોડથી ૭૦,૦૦૦ કરોડ રૂપિયાનો તોતિંગ ખર્ચ થયો હોવાનું કહેવાય છે. આ સંજોગોમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજવા ‘એક રાષ્ટ્ર - એક ચૂંટણી’નો મુદ્દો ફરી ચર્ચામાં છે. મોદી સરકારના...

યોગ એક શિસ્ત અને પ્રતિબદ્ધતા છે. તેને આજીવન અનુસરવું જોઈએ. યોગ કોઈ પણ પ્રકારના ઉંમર, રંગ, જાતિ, વંશ, સંપ્રદાય, અમીર-ગરીબ, પ્રદેશ, સરહદથી પર છે. યોગ દરેક...

સમગ્ર દેશમાં એક સાથે એક જ સમયે ચૂંટણી યોજવાનું સરકારનું સુચન છે, જોકે આ માટે દરેક રાજકીય પક્ષોને સાથે રાખવા પણ એટલા જ જરૂરી છે. એક દેશ, એક ચૂંટણીના મુદ્દા...