- 10 Jul 2019

BAPS ના વડા પૂ. મહંત સ્વામી હાલ ભરૂચ ખાતે બિરાજમાન છે. તેઓ ૪ જુલાઈએ અમદાવાદથી ભરૂચ પધાર્યા હતા. પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજા અને સાયંસભામાં હરિભક્તો મોટી...

BAPS ના વડા પૂ. મહંત સ્વામી હાલ ભરૂચ ખાતે બિરાજમાન છે. તેઓ ૪ જુલાઈએ અમદાવાદથી ભરૂચ પધાર્યા હતા. પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજા અને સાયંસભામાં હરિભક્તો મોટી...

કેન્દ્રીય ગૃહ પ્રધાન બન્યા બાદ ત્રીજી અને ચોથી જુલાઈએ અમિત શાહ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન...

કચ્છી નવા વર્ષ અષાઢી બીજની આ વર્ષે પણ ઠેર ઠેર ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે નખત્રાણા તાલુકાના વિથોણ ગામે પણ ૪૦૦ વર્ષ જૂની પરંપરા મુજબ અષાઢી બીજની...

જૂનાગઢના આરટીઆઈ એક્ટિવિસ્ટ ૩૫ વર્ષીય અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત ૭ આરોપીને સીબીઆઈ જજ કે. એમ. દવેએ હત્યા અને ગુનાઇત...

સુપરસ્ટાર સલમાન ખાનની મુશ્કેલીઓ ફરી એકવાર વધી શકે છે. કાળિયાર કેસમાં અભિનેતાને ફટકારવામાં આવેલી ૫ વર્ષની સજાના વિરોધમાં માફી આપવાની અરજી કરવામાં આવી હતી...

ફિલ્મ સ્ટાર સની દેઓલ જ્યારથી ગુરુદાસપુરથી સાંસદ બન્યા છે ત્યારથી વિવાદોમાં સપડાયા છે. લોકસભા ચૂંટણીમાં નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ ખર્ચ કરવાના મામલે...

બોલિવૂડની ક્વીન કંગના રણૌત હાલમાં પોતાની ફિલ્મોને લઈને સતત ચર્ચાઓમાં છે. કંગનાએ પોતાની ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’નું ટ્રેલર રિલીઝ કર્યા પછી ફિલ્મ ‘ધાકડ’નું ...
ધોરાજી સેશન્સ કોર્ટે છઠ્ઠીએ ગૌહત્યાના કેસમાં આરોપીને દશ વર્ષની સજા ફટકારી છે. કોર્ટે ગૌહત્યા અધિનિયમના કેસમાં પુરાવા હકીકત ધ્યાને લઇને આરોપી સલીમ કાદરને દશ વર્ષની સજા તથા રૂ. બે લાખ બે હજારનો દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ગૌહત્યા...

ફિલ્મ ‘સાહેબ બીવી ઔર ગેંગસ્ટર’ બાદ ‘ફેમિલી ઓફ ઠાકુરગંજ’માં એકશન અવતારમાં જોવા મળનાર અભિનેત્રી માહી ગીલે પોતાના વ્યક્તિગત જીવન વિશે તાજેતરમાં ચોંકાવનારા...
હરમડિયા ગામે દેવીપૂજક પરિવાર પાંચમીએ રાત્રે આરામ કરતો હતો. પરિવારની ત્રણ વર્ષની દીકરી નેહા ફળિયામાં રમતી હતી. એ સમયે એકાએક દીપડો ત્યાં ધસી આવ્યો હતો અને નેહાને ગળેથી પકડીને ભાગ્યો હતો. નેહાના દાદીમાનું ધ્યાન પડતાં બૂમાબૂમ કરી મૂકી. ત્યાં હાજર...