
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉને દેશની રાજધાની સાથે જોડનાર યમુના એક્સપ્રેસ વે ‘મોતનો એક્સપ્રેસ’ બન્યો છે. એક બસના ચાલકને ઝોકું આવી જતાં બસ ઝરના નાળામાં ખાબકી...

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉને દેશની રાજધાની સાથે જોડનાર યમુના એક્સપ્રેસ વે ‘મોતનો એક્સપ્રેસ’ બન્યો છે. એક બસના ચાલકને ઝોકું આવી જતાં બસ ઝરના નાળામાં ખાબકી...
• કુલભૂષણ જાધવ કેસનો ચુકાદો• આસામમાં મગજના તાવથી ૫૦નાં મોત• જયપુર સિટીનો યુનેસ્કો હેરિટેજ યાદીમાં સમાવેશ• રાજીવ હત્યાકેસની દોષી નલિનીને ૩૦ દિવસના પેરોલ• ઈન્દ્રાણી મુખરજીએ સરકારી સાક્ષી બનવા મંજૂરી માગી• કૃષ્ણાનંદ રાય હત્યા કેસમાં તમામ આરોપી...
કેરળના પેરમ્મડપમાં છોકરાઓના શેલ્ટર હોમમાં નિર્દેશક જ્યોર્જ ઉર્ફે જેરી (ઉં ૪૦)ની બાળકોના માતા-પિતાની ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી છે. જ્યોર્જ ઉર્ફે જેરી પાદરી છે. તેના પર બાળકોએ શારીરિક શોષણ કરવાનો આરોપ મૂક્યો છે. બાળકોના માતા-પિતાની ફરિયાદ...
હિલ્સા અને કેરુંગની સરહદે થઈને કૈલાશ માનસરોવરની યાત્રા માટે નીકળેલા સાત ભારતીય શ્રદ્ધાળુઓના ઓક્સિજનની કમીને કારણે આઠમીએ નિધન થયાં છે.
સીબીઆઈ અને ઈડીએ લોન ડિફોલ્ટરો સામે સખત કાર્યવાહી કરી છે અને એના ભાગ રૂપે બીજીએ સીબીઆઈએ દેશના ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કુલ ૧૮ શહેરોમાં ૫૦થી વધુ સ્થળે દરોડા પાડયા હતા.
બિરલા ગ્રૂપના મોભી બસંત કુમાર બિરલાનું ત્રીજી જુલાઇએ ૯૮ વર્ષની વયે મુંબઇમાં અવસાન થયું છે. ભારતીય ઉદ્યોગજગતમાં સૌથી આદરણીય અને પ્રતિષ્ઠિત ગણાતા બિરલા વૃદ્ધાવસ્થાને લગતી બીમારીથી પીડાતા હતા.
ભારતે સોમવારે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર જાહેર કરાયેલા રિપોર્ટ અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર ઉચ્ચાયુક્ત કાર્યાલયની ટીકા કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે કહ્યું, કાશ્મીરની સ્થિતિ પર આ રિપોર્ટ ખોટો અને દુર્ભાવના પર આધારિત છે.
ગુજરાતી કરતા જુદી પડતી કચ્છી ભાષા જિજ્ઞાસુઓ માટે અભ્યાસનો વિષય બની છે. આ ઉપરાંત ગુજરાતી ભાષાની જાળવણીની પણ બહુ વાતો કરવામાં આવે છે. પરંતુ વરવી વાસ્તવિકતા અનુસાર કચ્છમાં અંગ્રેજી ભાષાની સ્કૂલોની સંખ્યામાં ભારે વાધારો થઈ રહ્યો છે. સ્થાનિક અહેવાલો...

પ્રચંડ બહુમતી સાથે ફરી કેન્દ્રમાં સત્તાના સૂત્રો સંભાળનાર મોદી સરકારે તેના પહેલા બજેટમાં ગામ, ગરીબ અને ખેડૂતોને સરકારી નીતિઓના કેન્દ્રમાં રાખ્યાં છે, પણ...

૧૩થી ૨૧ જુલાઈ દરમિયાન શ્રી સ્વામીનારાયણ મંદિર વિલ્સડનના ૪૪મા પાટોત્સવ તથા શ્રી હરિકૃષ્ણ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ મંદિર પાશ્ચાત્ય જગતમાં...