
સુરતથી દીલ્હી જતી ફ્લાઇટ બુધવારે પણ બંધ રાખવાનાં એરપોર્ટ ઓથોરિટીના નિર્ણયથી શહેરીજનો અને સંસ્થાઓએ નારાજ થઇ વિરોધ કર્યો હતો. જેથી ઓથોરીટીએ નિર્ણય બદલવાની...
સુરતથી દીલ્હી જતી ફ્લાઇટ બુધવારે પણ બંધ રાખવાનાં એરપોર્ટ ઓથોરિટીના નિર્ણયથી શહેરીજનો અને સંસ્થાઓએ નારાજ થઇ વિરોધ કર્યો હતો. જેથી ઓથોરીટીએ નિર્ણય બદલવાની...
નૂડલ્સ બનાવતી ત્રણ કંપનીઓના નમૂના લઈને તેની ચકાસણી કરવાની ઝડપી પદ્ધતિ જાણવા માટે અમેરિકાના ભારતસ્થિત એફડીએના અધિકારીઓ ગુજરાતમાં અભ્યાસ કરવા આવશે.
મુસ્લિમોની બહુમતી ધરાવતા પાકિસ્તાનમાં શમશાદ હૈદરે યોગગુરુ તરીકે ભારે નામના મેળવી છે. ભારતમાં જેમ યોગગુરુ બાબા રામદેવની બોલબાલા છે તેમ પાકિસ્તાનમાં શમશાદ...
બાંગ્લાદેશની ધરતી પર રમાયેલી ટેસ્ટ મેચમાં આકર્ષક દેખાવ કરનાર ટીમ ઇંડિયાનો પહેલી વન-ડેમાં કારમો પરાજય થયો છે. ગુરુવારે રમાયેલી આ મેચમાં બાંગ્લાદેશે ત્રણ...
પત્રકારની કલમની સાર્થકતા કેવી હોવી જોઈએ - જે સત્ય લખીને માનવને જાગૃત કરી આવા પાખંડી, સાધુ, બાવા, ભૂવા, ભૂવીના બુરાઈથી જનતાને ચેતવીને બચાવે છે. જે પત્રકારની રગેરગમાં ‘સત્યમેવ જયતે’નું સૂત્ર છવાઈ ગયું હોય તે સાધારણ, ગરીબ વ્યક્તિને ધ્યાનાં લઈ અને...
સુપર સ્ટાર સ્વ. રાજેશ ખન્નાનો મુંબઇનો ‘વરદાન આશીર્વાદ’ નામનો બંગલો તોડીને તેના સ્થાને એક ઊંચી ઇમારત નિર્માણ પામશે.
લંડનઃ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને ૫૫ વર્ષથી વધુ વયના બચતકારોને તેમની પેન્શન બચત ઉપાડવામાં સરળતા રહે તે માટે ૨૦ ટકા સુધીની એક્ઝિટ પેનલ્ટી પર મર્યાદા લગાવવાની...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાળા નાણાંને બનાવેલા કડક કાયદા પછી ભારતીયોના સ્વિસ બેન્કમાં રૂપિયા જમા કરાવામાં ૧૦.૬ ટકાનો ઘટાડો થયો છે.
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ગત તા. ૬ અને ૭ જૂનના રોજ હેરો લેઝર સેન્ટર ખાતે યોજાયેલા શાનદાર પાંચમા આનંદ મેળાનું આગામી તા. ૨૮ જૂન ૨૦૧૫ રવિવારના રોજ સાંજના ૬-૩૦ કલાકે અને તા. ૧ જુલાઇ ૨૦૧૫ના બુધવારના રોજ સવારે ૧૧ કલાકે B4U (સ્કાય ચેનલ...
* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૮-૬-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં...