- 07 Apr 2020
ઘરની બહાર રખડતા લોકોને પકડવા માટે રાજપીપળા પોલીસે ડ્રોન સર્વેલન્સથી ચેકિંગ હાથ ધરતાં રવિવારે કસબાવાડની મદરેસા એ ગોષીયા ફૈઝારેનઝામાં નમાઝ પઢતા લઘુમતી કોમના લોકો દેખાયાં હતાં.
ઘરની બહાર રખડતા લોકોને પકડવા માટે રાજપીપળા પોલીસે ડ્રોન સર્વેલન્સથી ચેકિંગ હાથ ધરતાં રવિવારે કસબાવાડની મદરેસા એ ગોષીયા ફૈઝારેનઝામાં નમાઝ પઢતા લઘુમતી કોમના લોકો દેખાયાં હતાં.
• રિક્ષાની અડફેટે તલાટી - મંત્રીનું મૃત્યુ• કાર પલટી જતાં બેનાં મૃત્યુ • જામનગરના કોમ્પલેક્સમાં આગ
તળાજા તાલુકાના બોરડા ગામે લોકસાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરી સોનલનાં તાજેતરમાં લગ્ન લેવાયાં હતાં. તેમની દીકરી સોનલનાં લગ્ન ભાજપી નેતા જીતુભાઈ ડેરનાં દીકરા મોનિલ સાથે ધામધૂમથી થયાં છે. આ લગ્નમાં ૨૫મી ફેબ્રુઆરીએ રાત્રે બોરડા ગામેથી આવેલા જાનૈયા...
ઠેબચડા ગામની સીમમાંથી ૨૫મી ફેબ્રુઆરીએ સવારે ૧૧.૦૦ વાગ્યાની આસપાસ આશરે ૨૦ યુવાનો ક્રિકેટ રમીને પરત જઇ રહ્યા હતા ત્યારે તેમને બાળકીનો રડવાનો અવાજ સંભળાયો હતો. અવાજની દિશામાં નજર દોડાવી તો એક કૂતરું એક નવજાત બાળકીને મોંઢામાં પકડીને જઇ રહ્યું હતું. યુવકોએ...
• પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા. ૦૧.૦૩.૨૦૨૦ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળના બહેનો છે. સંપર્ક. 020...
ઉમરગામ તાલુકા સહિત અન્ય રાજયોના ૩૪૦ યુવકો કોરોના વાઇરસને કારણે ઈરાન અને ભારત વચ્ચે ફ્લાઈટ રદ કરાતા અટવાતા મુશ્કેલીમાં મુકાયા છે. યુવકોએ વીડિયો વાઇરલ કરી મદદ માગી છે. સ્થાનિકોનાં કહેવા પ્રમાણે, ઉમરગામ તાલુકાના મરોલી (ભાત ખાડી), ધોડીપાડા કલગામ...
કેવડિયા ટેન્ટ સિટી -૨ ખાતે ઇન્ડિયા આઇડિયાઝ કોન્કલેવના બીજા દિવસે ૨૯મી ફેબ્રુઆરીએ સીએએ અને એનઆરસી, કાશ્મીરી પંડિતો અને રામ મંદિરના મુદ્દે વિરોધીઓ પર આકરા પ્રહાર થયા હતાં. ઇન્દિરા ગાંધીએ યુગાન્ડાના ગુજરાતીઓને નાગરિકતા આપી, તેમને નાગરિક્તા આપી,...
• દર્દીઓનું વેઈટીંગ લિસ્ટ ઘટાડવા નર્સિસ માઈનોર સર્જરી કરશેવેઈટીંગ સમય ઘટાડવાના પ્રયાસમાં વધુ નર્સિસને સર્જિકલ પ્રોસીઝર્સની તાલીમ મેળવવા માટે પ્રોત્સાહિત કરાશે. સર્જિકલ કેર પ્રેક્ટીશનર્સે ત્રણ વર્ષના ડિગ્રી કોર્સ બાદ બે વર્ષનો માસ્ટર્સ કોર્સ...
સાઉથ હેરોમાં આવેલ ધામેચા લોહાણા સેન્ટરમાં રવિવાર, તા. ૮ માર્ચ ૨૦૨૦ના રોજ સવારે ૧૦ વાગ્યાથી "મેડિકલ કેમ્પ ૨૦૨૦"નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એશિયનોમાં વધતા રોગ અને દર્દો વિષે સ્પેશીયાલીસ્ટ ડોકટરો સમજણ આપી ચર્ચા કરશે. એશિયનોમાં ડાયાબિટીશનું...
એ. ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતી ભારતીબહેન રમેશભાઈ રાજગોરે તેના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાની જાણ ૨૯મી ફેબ્રુઆરીએ કરાતાં પોલીસ તાકીદે ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે પોલીસને બનાવ શંકાસ્પદ જણાયો હતો. ભારતીબહેનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં...