‘ભલે આજે મોટા ભાઈ-ભાભી બધાને બોલાવે, સહુ સાથે આનંદ કરે એ વાતો સાચી, પરંતુ એમણે બા-બાપુને એ સમયે બહુ દુઃખ પહોંચાડ્યું હતું. એમણે એવું નહોતું કરવું જોઈતું.’ અનિકેત જે પરિવાર માટે પારિવારિક સભ્ય જેવો હતો એ પરિવારના મુરબ્બી સભ્ય એમના પરિવારજનો સાથે...
‘ભલે આજે મોટા ભાઈ-ભાભી બધાને બોલાવે, સહુ સાથે આનંદ કરે એ વાતો સાચી, પરંતુ એમણે બા-બાપુને એ સમયે બહુ દુઃખ પહોંચાડ્યું હતું. એમણે એવું નહોતું કરવું જોઈતું.’ અનિકેત જે પરિવાર માટે પારિવારિક સભ્ય જેવો હતો એ પરિવારના મુરબ્બી સભ્ય એમના પરિવારજનો સાથે...
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ મહામારી પ્રસરી છે ત્યારે સંખ્યાબંધ લોકો સરહદો બંધ થવાથી અને અચોક્કસ મુદત સુધી વિમાની ઉડ્ડયનો બંધ થવાથી રઝળી પડ્યા છે. આવી જ રીતે વયોવૃદ્ધ બ્રિટિશ ભારતીયો પણ ગુજરાતના કચ્છ વિસ્તારમાં ફસાઈ પડ્યા છે. કેટલાક લોકોએ ભારતસ્થિત...
સમગ્ર વિશ્વમાં કોરોનાનો ભય ફેલાયો છે ત્યારે કુદરત પણ રૂઠી હોય તેમ ૨૫મી માર્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં પગલે ૨૫મીએ અને ૨૬મીએ રાજ્યમાં ઠેર ઠેર કમોસમી માવઠાં...
કોરોના વાઇરસની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ એમપી વિરેન્દ્ર શર્માને રજા આપી દેવાતા હાલ તેઓ ઘરે સેલ્ફ આઇસોલેશનમાં છે. ગયા અઠવાડિયે તેમને કોરોના વાઇરસના લક્ષણ જોવા મળતા હિલિન્ગડન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો...
કાર્ડિફબે સ્થિત ટીવાય કૃષ્ણ સીમરુના હરે કૃષ્ણ ગ્રુપ દ્વારા લોકડાઉનની સ્થિતિમાં જરૂરિયાતમંદ વૃદ્ધજનોને વિનામૂલ્યે ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. કોરોના વાઇરસ (કોવિડ-૧૯) મહામારીનો રોકવા લોકડાઉન જાહેર કરાયું છે. તેવા સંજોગોમાં જે અશક્ત અને વૃદ્ધો...
કચ્છના ભૂજસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી રાહત ફંડમાં ૫૧ લાખ રૂપિયા દાનમાં અપાયા છે. સમગ્ર ભારતની સાથે ગુજરાતમાં પણ કોરોના વાઇરસને પ્રસરતો અટકાવવા તથા દર્દીઓની સારવાર માટેની કામગીરીમાં સહાય થવા માટે આ રકમ દાનમાં અપાઈ...
અનેક જીવોના ઉદ્ધારાર્થે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય સંવત ૧૮૩૭ના ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી (આ વર્ષે બીજી એપ્રિલ)ની રાત્રિએ છપૈયામાં થયું. બાળપણમાં...
અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે યુગાન્ડામાં જન્મેલા (મૂળ ગામ ભાદરણ) અને બાદમાં સાઉથ હેરો (યુકે) ખાતે સ્થાયી થયેલા અમારા પ્રેમાળ પતિ, પિતા અને દાદા ચંદ્રકાન્તભાઇ...
આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતે ભક્તો રામનવમીની ઉજવણીના ઓનલાઇન દર્શન કરી શકે તે વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો બપોરની...
Jai Shri Krishna / Jai JalaramIt's with deep regret that we announce the demise of our beloved husband, dad and grandad, Chandrakant Baberbhai Patel who...