Search Results

Search Gujarat Samachar

બોલિવૂડ ક્વિન કંગના રણૌતે તાજેતરમાં દેવભૂમિ દ્વારકાના જગતમંદિરે દ્વારકાધીશ અને નાગેશ્વર મંદિરમાં ભગવાન શિવના દર્શન કર્યાં હતાં. તેણે દ્વારકાધીશ પ્રત્યે...

આસો માસના સુદ પક્ષ એકમ (૨૯ સપ્ટેમ્બર ૨૦૧૯)થી નવરાત્રિ મહાપર્વની શરૂઆત થશે. નવરાત્રિ એ હિંદુ-સનાતન ધર્મ નો ખૂબ જ પ્રચલિત તહેવાર છે. નવરાત્રિનો શાબ્દિક અર્થ...

 દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આતંકવાદને લઈને પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપી છે. રાજનાથ સિંહે સુરતમાં કહ્યું હતું કે, પાકિસ્તાને આતંકવાદ રોકવો જ પડશે,...

મહાત્મા ગાંધીના સંદેશને પ્રસરાવવાના કાર્યના ભાગરુપે યુકેસ્થિત ગાંધી સ્ટેચ્યુ મેમોરિયલ ટ્રસ્ટના અધ્યક્ષ લોર્ડ મેઘનાદ દેસાઈએ મહાત્મા ગાંધી સ્કોલરશિપ્સના...

ભાદરવા મહિનામાં પણ રાજ્યમાં હજી ક્યાંક વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં નદી સરોવરો છલકાઈ ગયાં છે તો કચ્છમાં પણ સારો વરસાદ રહ્યો છે. મધ્ય ગુજરાતમાં મહી...

નવરાત્રિ પૂર્વે માતાજીને પોતાના ગામ અને ઘરે પધારવાના આમંત્રણરૂપે ઉજવાતો ભાદરવી પૂનમ પદયાત્રા મહોત્સવ ૧૪મીએ અંબાજીમાં રંગેચંગે પૂર્ણ થયો હતો. પદયાત્રા મેળા...

જિલ્લામાં આવેલું એક ગામ એવું છે જ્યાં રહેતા દરેકની અટક એક જ હોય છે. ૭૦૦ લોકોના આ ગામમાં દરેકની અટક ચરવડિયા છે. આ ગામનું નામ બોકાડથંભા છે. કહેવાય છે કે...

જિલ્લાના નાનાપોંઢામાં આવેલી માતૃભૂમિ રિયલટેક કંપનીએ ખાતેદારોને પાકતી તારીખે પૈસા પરત નહીં કરીને માત્ર ખોટા વાયદાઓ કરીને અંદાજે રૂ. ૩૦૦ કરોડથી વધુનું ફૂલેકું ફેરવી નાંખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. નાનાપોંઢા પોલીસે આ કંપનીના ડિરેક્ટરો વિનોદ...

ગિરનાર પાછળના વિસ્તારમાં આવેલો હસ્નાપુર ડેમ વરસાદના પાણીથી જ ભરાય છે. તેમાં કોઈ નદી-નાળાનું પાણી આવતું નથી. જૂનાગઢને પાણી પૂરું પાડતો હસ્નાપુર ડેમ ૧૪મીએ...

ભારતની સર્વોચ્ચ અદાલતે અયોધ્યા કેસની સુનાવણી દરમિયાન ઇચ્છા વ્યક્ત કરી છે કે બધા જ પક્ષકારો આ કેસ સંબંધિત તમામ પાસાંની સુનાવણી ૧૮ ઓક્ટોબર સુધીમાં આટોપી...