- 12 May 2020
કેન્યા સરકારને કોરોના સંકટ સામે લડવાના પડકારો વચ્ચે હવે ક્વોરેન્ટાઇન કરાયેલા લોકો સાથે થઇ રહેલા વ્યવહાર મુદ્દે વિરોધ અને ટીકાનો સામનો કરવો પડ્યો છે. નૌરોબીમાં ક્વોરેન્ટાઇન કરાયેલા ઘણા લોકોએ ૧૪ દિવસ પૂરા છતાં બહાર નથી નીકળવા દેવાતા. ત્યાંથી નીકળવાના...