
• ગાંધીજી કે સરદાર પટેલને નોબેલ પારિતોષિક કે ભારતરત્ન મળે કે ના મળે એની ખેવના નહોતી • બિરલાએ પૂછ્યું: ભારતને હિંદુરાષ્ટ્ર જાહેર કરીશુંને? સરદાર કહે: ‘હિંદુરાષ્ટ્ર...
• ગાંધીજી કે સરદાર પટેલને નોબેલ પારિતોષિક કે ભારતરત્ન મળે કે ના મળે એની ખેવના નહોતી • બિરલાએ પૂછ્યું: ભારતને હિંદુરાષ્ટ્ર જાહેર કરીશુંને? સરદાર કહે: ‘હિંદુરાષ્ટ્ર...
વીસમી સદીના પ્રારંભથી જે ‘ગરવા ગુજરાતીઓ’ લંડન-પેરિસ-બર્લિનમાં આવીને સ્વાતંત્ર્યક્રાંતિનો ઝંડો ફરકાવતા રહ્યા તેમાંના એક બેરિસ્ટર સરદારસિંહ રવાભાઈ રાણાની...
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
બ્રિટનમાં કોરોના વાઈરસનો કહેર વધી રહ્યો છે ત્યારે લોકડાઉન હળવું કરવાની માગણી વચ્ચે વધુ ત્રણ સપ્તાહ લંબાવી દેવાયું છે. આ સંજોગોમાં ૮૦ ટકા બ્રિટિશર લોકડાઉન હળવું કરવાની તરફેણમાં જણાતા નથી. એક સંશોધન અભ્યાસ અનુસાર પાંચમાંથી ચાર અથવા તો ૮૦ ટકા બ્રિટિશરો...
યુકેમાં કોરોના વાઈરસ લોકડાઉનને વધુ ત્રણ સપ્તાહ એટલે કે ૭ મે સુધી લંબાવાયું છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના ડેપ્યુટી અને ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે જાહેર...
વિશ્વ આરોગ્ય સંસ્થાના પૂર્વ અધિકારી અને યુનિવર્સિટી કોલેજ લંડનના જાહેર આરોગ્ય નિષ્ણાત પ્રોફેસર એન્ખોની કોસ્ટેલોએ ચેતવણી આપી છે કે કોરોના રોગચાળાના પ્રથમ...
વિશ્વના તમામ ખંડ કોરોના વાઈરસનો શિકાર બન્યા છે અને હજારો લોકોનાં મોત થયાં છે ત્યારે રોગચાળાનો પ્રસાર અટકાવી નહિ શકાય તો આફ્રિકા નવું એપિસેન્ટર બની શકે...
દેશમાં કોવિડ-૧૯થી મૃતકોનો આંકડો વધી રહ્યો છે ત્યારે કેર હોમ્સના ૭,૫૦૦થી વધુ રહેવાસીઓ કોરોના વાઈરસથી મોતને ભેટ્યા હોવાનો ભય ફેલાયો છે. સ્કોટલેન્ડના એક કેર...
યુકેમાં લોકડાઉન વધુ ત્રણ સપ્તાહ માટે લંબાવાયું છે. લોકડાઉનમાં શું કરવાની પરવાનગી છે અને શું નહિ કરી શકાય તેનું ચેકલિસ્ટ પોલીસ દ્વારા જારી કરાયું છે. ઘરની...
કોરોના મહામારીના કારણે ચાર મેરેથોન ઈવેન્ટ રદ કરાયા પછી ઈલ્ફર્ડના મેરેથોન મેન હરમન્દર સિંહે પોતાના બગીચામાં જ એક સપ્તાહમાં ચાર મેરેથોન પૂર્ણ કરી નવો વિક્રમ...