
લંડનઃ નોટિંગહામ કાઉન્ટી કાઉન્સિલનો સ્ટાફ કામકાજના સમય દરમિયાન તેમ જ કામે આવતાં કે જતાં યુનિફોર્મમાં હોય ત્યારે પણ ધૂમ્રપાન કરી શકશે નહિ. લેબર પાર્ટીના...
લંડનઃ નોટિંગહામ કાઉન્ટી કાઉન્સિલનો સ્ટાફ કામકાજના સમય દરમિયાન તેમ જ કામે આવતાં કે જતાં યુનિફોર્મમાં હોય ત્યારે પણ ધૂમ્રપાન કરી શકશે નહિ. લેબર પાર્ટીના...
નીસડન સ્થિત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરની સ્થાપનાના ૨૦ વર્ષની શાનદાર ઉજવણી દરમિયાન ગત તા. ૨ સપ્ટેમ્બરના રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને વિખ્યાત વૈજ્ઞાનિક...
વર્ષ ૧૯૭૧માં પાકિસ્તાન દ્વારા બોમ્બમારો થતાં પોતાના જીવની ચિંતા કર્યા વગર ભૂજ એરપોર્ટના રનવેનું સમારકામ કરનારી માધાપરની વીરાંગનાઓનાં સન્માન માટે નિર્મિત...
વિસનગર નગરપાલિકાના ૨૫ કોર્પોરેટરોએ પાટીદાર અનામત આંદોલનના સમર્થન અને પોલીસ દમનના વિરોધમાં રાજીનામાં આપી દીધાં છે.
ભારતમાં થયેલી વસ્તીગણતરીના ધર્મ આધારિત આંકડા પ્રમાણે ૨૮.૭ લાખ લોકો એટલે કે દેશની વસ્તીના ૦.૨૪ ટકા લોકો કોઈ પણ ધર્મમાં માનતાં નથી. તેઓ નાસ્તિક છે. આખા દેશમાં ઉત્તર પ્રદેશ એવું રાજ્ય છે જ્યાં દેશના સૌથી વધારે નાસ્તિક લોકો રહે છે. રામ અને કૃષ્ણનું...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં ડિજિટલ ઈન્ડિયા કેમ્પેઈનને પ્રમોટ કરવા માટે અમેરિકામાં સિલિકોન વેલીની મુલાકાતની તૈયારી કરી રહ્યા છે. આ સંજોગોમાં અમેરિકાની કેટલીક યુનિવર્સિટીમાં દક્ષિણ એશિયાની બાબતોમાં જાણકાર ગણાતા...
અત્યારે ભારતભરમાં ચર્ચાસ્પદ બનેલા હાઇ પ્રોફાઇલ શીના બોરા હત્યા કેસમાં રોજ નવા વળાંક સામે આવી રહ્યા છે. શીનાની હત્યા પાછળ અનેક કારણો હોવાના તર્ક-વિતર્કો...
હીંચકે બેઠાંઃ શબ્દોની મગજમારી
સુડોકુઃ આંકડાના આટાપાટા
ઇંગ્લેન્ડના ટોચના સ્નૂકર ખેલાડી એલિસ્ટર અલી કાર્ટરે કેન્સરની સફળ સારવાર બાદ વિજય સાથે પુનરાગમન કર્યું છે. કાર્ટલે પહેલી જ ટૂર્નામેન્ટમાં પ્રોફેશનલ ટાઇટલ...