- 13 Jul 2020

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા વર્ષે રોપણ પદ્ધતિથી ૧ લાખ ૬૦ હજાર એકર અને સુરત જિલ્લામાં ૬૦ હજાર એકર ડાંગરની વાવણી કરાઈ હતી. જ્યારે ઔરણ પદ્ધતિથી આહવા ડાંગ કે અન્ય...
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા વર્ષે રોપણ પદ્ધતિથી ૧ લાખ ૬૦ હજાર એકર અને સુરત જિલ્લામાં ૬૦ હજાર એકર ડાંગરની વાવણી કરાઈ હતી. જ્યારે ઔરણ પદ્ધતિથી આહવા ડાંગ કે અન્ય...
સારોલીમાં ખોડિયાર મંદિર પાસે કંતેશ્વર રોડ હાઉસમાં રહેતા ૨૨ વર્ષીય મહર્ષ હર્ષદભાઈ પટેલ ૩જી જુલાઈએ રાતે વિહાન ગામથી પોતાના ઘરે કારમાં પરત ફરતા હતા ત્યારે વિહાન ગામ નજીક ઊભેલી ટ્રક સાથે કાર ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં તેને ગંભીર ઈજા થઈ હતી. એ...
• એલ્વિસ પ્રેસ્લીના પૌત્ર બેન્જામિનની આત્મહત્યા• યુએસ દ્વારા પાકિસ્તાન એરલાઈન્સની ફ્લાઈટ પર પ્રતિબંધ
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ મહેમદાવાદ નજીક નેનપુર ખાતે બિરાજમાન છે અને સમગ્ર દિવસ દરમિયાન ભક્તિ અને સત્સંગમય રહે છે. પૂ.મહંત...
સુરત જિલ્લાના માંગરોળમાં પ્રતિબંધિત ડ્રગ્સ બનાવીને આફ્રિકન દેશમાં મોકલાતી ટ્રમડોલના બે કન્ટેનર ડીઆરઆઇએ હજીરાના અદાણી પોર્ટ પરથી સીઝ કરીને રૂ. ૧.૨૦ કરોડની કિંમત ધરાવતી ૧૫ લાખ ટેબલેટ જપ્ત કરી છે જ્યારે પ્રતિબંધિત ડ્રગ્સ મોકલવાના રેકેટમાં સંડોવાયેલા...
આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત શિલ્પકાર પદ્મશ્રી જ્યોતિ ભટ્ટનાં પત્ની પ્રસિદ્ધ શિલ્પકાર જ્યોત્સનાબહેન ભટ્ટનું ૧૦મી જુલાઈએ બ્રેઈન સ્ટ્રોકના કારણે અવસાન થયું હતું. તેમના અવસાનથી કલાજગતમાં શોક ફેલાયો છે. જ્યોત્સનાબહેનનો જન્મ કચ્છના માંડવીમાં થયો...
આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો જન્મ વિક્રમ સંવત - ૧૯૯૮ અધિક જેઠ સુદ - ૧૩ તદનુસાર ૨૮ મે ૧૯૪૨ ભારાસર - કચ્છમાં થયો હતો. તેઓ ગુરુદેવ જીવનપ્રાણ...
બંધુનગર નજીક ૧૭મી જુલાઈએ રાતે એક યુવક પોતાનું બાઈક લઈને જતો હતો તે દરમિયાન તેના પેન્ટના ખિસ્સામાં રહેલા ચાઈનાની બનાવટના મોબાઇલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો...
કરોડો હિન્દુઓની આસ્થાના કેન્દ્રબિંદુ સમાન રામ જન્મભૂમિ અયોધ્યામાં ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. પાંચમી ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર...
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે નવસારી બેઠકના મરાઠીભાષી સાંસદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અત્યંત નજીક ગણાતા સી. આર. પાટિલની નિમણૂક કરાઇ છે. ભાજપના...