Search Results

Search Gujarat Samachar

ઈન્સ્ટિટ્યુટ ફોર પબ્લિક પોલીસી રિસર્ચના રિપોર્ટને ખૂલ્લો મૂકતાં કેન્ટરબરીના આર્ચબિશપ જસ્ટિન વેલ્બીએ જણાવ્યું હતું કે ટેક્સ વધારો લોકોને સુખી હોવાનો અનુભવ...

ઓક્ટોબરના આતશમાં આપણા કેટલાક વીરલા નાયકોની સ્મૃતિ સ્વાભાવિક છે. આ મહિનો ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રી-જન્મનો છે. જયપ્રકાશ નારાયણ ઓક્ટોબરનું સંતાન અને ડો....

મૂળ નામ વલ્લભભાઈ પટેલ તો સરદાર ઉપનામ કેમ પડ્યું? એમના જીવનપ્રસંગનો અભ્યાસ કરતા ખ્યાલ આવે છે કે ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહના સફળ નેતૃત્વ પછી આ નામથી ઓળખાયા. સરદાર...

કોરોના મહામારીએ લોકોને તનદુરસ્તી અને મનદુરસ્તી વિશે એક નવી સમજણ અંગે જાગૃત કર્યાં છે. આવા સમયે મનમાં એવો પ્રશ્ન થાય કે સદીઓ પહેલાંના ભારતીય ઋષિમુનિઓ ૧૦૦...

દરેક વસ્ત્રો પર ભારે ભરતકામ કરીને તે પહેરવું શક્ય નથી. ભરતકામ કરેલાં પરિધાન મોંઘા પણ મળે છે અને તેનું વજન પણ વધી જાય છે, પણ હવે તેનો સહેલો રસ્તો મળી ચૂક્યો...

વિદ્યાનગર રોડ પર શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ-માતૃસંસ્થા સંચાલિત શ્રી છોટાભાઈ ભીખાભાઇ પટેલ છાત્રાલયમાં શ્રીમતી માલતીબહેન ચીમનભાઈ પટેલ ચારુસેટ...

સોશિયલ મીડિયામાં દિલ્હીના બાબા કા ઢાબા વાઈરલ થયા પછી હાલમાં એેશી વર્ષનાં રોટીવાલા અમ્મા પ્રખ્યાત છે. રોટીવાલા અમ્મા આગરાનાં છે અને અમ્માને મદદની જરૂર છે....

મોટાભાગે ડીઝલ વાહનો દ્વારા ઉત્પન્ન થતાં NO2એટલે કે નાઈટ્રોજન ડાયોક્સાઈડને લીધે સામાન્ય માનસિક રોગો થવાની શક્યતા ૩૯ ટકા વધી જાય છે. લોકો થોડાક પણ વાયુ પ્રદૂષણના...

અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ઉત્તેજનાપૂર્ણ માહોલ વચ્ચે ૨૩મી ઓક્ટોબરે ડેરીના બોર્ડ રૂમમાં પ્રાંત અને ચૂંટણી અધિકારી જે. સી. દલાલના વડપણ હેઠળ સવારે...

નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા ખાતે આવેલા ૪૧૯ વર્ષ જૂનું હરસિદ્ધિ માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. અહીં દર વર્ષે ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. છેલ્લા...