
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે અગાઉ જાહેરાત કરી હતી કે, કોરોનાના પગલે રૂપાલમાં પલ્લી નહીં નીકળે, પણ વરદાયિની માતાજીની પલ્લીની પરંપરા તૂટવાને અશુભ માનતા...
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે અગાઉ જાહેરાત કરી હતી કે, કોરોનાના પગલે રૂપાલમાં પલ્લી નહીં નીકળે, પણ વરદાયિની માતાજીની પલ્લીની પરંપરા તૂટવાને અશુભ માનતા...
કેન્યા સરકારે ફિમેલ જેનીટલ મ્યુટિલેશન (FGM) એટલે કે મહિલાઓના પ્રજનનાંગની વાઢકાપ (ખતના) કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, તાજેતરમાં આ પ્રતિબંધનો ભંગ કરવા...
કોરોના મહામારી દરમિયાન વર્ક ફ્રોમ હોમમાં થયેલા વધારા પછી શહેરની ૭૪ ટકા કંપનીઓ અને તેમાં ખાસ કરીને બેંકો અને ઈન્સ્યુરન્સ કંપનીઓ ખરેખર તેમને કેટલી ઓફિસ સ્પેસની...
મુસ્લિમ ચેરિટીઝ ફોરમ (MCF)એ ચેતવણી આપી હતી કે યુરોપિયન યુનિયન બહાર લાભાર્થીઓને નાણા મોકલવા પર બેંકો પ્રતિબંધ મૂકવાની હોવાથી ચેરિટીઝને તેમનું કામકાજ બંધ કરવાની ફરજ પડે તેવી શક્યતા છે. શરિયાના નિયમોના પાલન સાથે કાર્યરત અલ રાયન બેંકે પત્ર પાઠવીને...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ અને ૩૧મી ઓક્ટોબર દરમિયાન ગુજરાતની મુલાકાતે હોવાના અહેવાલો જારી કરાયાં છે. કોરોના મહામારી અને હળવા થતા લોકડાઉન વચ્ચે વડા પ્રધાન...
રણછોડરાયમાં શ્રદ્ધા ધરાવતા અમદાવાદના રાજુભાઈ પટેલને પ્રભુએ જે આપ્યું છે તેનો ઋણભાર અર્પણ કરવાની ઇચ્છા હતી, પણ ઈચ્છા પૂર્ણ થાય તે પહેલાં તેમનું અવસાન થયું...
• બ્રહ્માકુમારીઝ હેડ ક્વાર્ટર્સ લંડન દ્વારા ગુજરાતીમાં ઓનલાઈન રાજયોગ કોર્સનુંતા.૭.૧૧.૨૦થી તા.૧૩.૧૧.૨૦ (શનિવારથી શુક્રવાર) દરરોજ સાંજે ૬.૩૦થી ૮ દરમિયાન કરવામાં આવ્યું છે. ‘ઝૂમ’ આઈડી મેળવવા માટે [email protected] પર ઈમેલ કરો અથવા 020...
હિંદુ કાઉન્સિલ બ્રેન્ટની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યોએ ૨૪ ઓક્ટોબરને રવિવારે અંબા માની આરતી ઉતારી હતી. આ પ્રસંગે અશ્વિનભાઈ ગલોરિયા (ચેરમેન), મનુભાઈ મકવાણા (સેક્રેટરી), મહેન્દ્રભાઈ...
• સત્તારૂઢ મોરચા સરકારના નિર્ણયોનું સમર્થન કરતા ડો. મોહનજી ભાગવત • કોરોનાસંકટ અને ઘૂસણખોર ચીનની રાક્ષસી મહત્વાકાંક્ષાની વિશદ છણાવટ • નાગરિકતા સુધારા કાયદાથી...
જેરેમી કોર્બીન લેબર પાર્ટીના નેતાપદે હતા તે સમયગાળામાં પાર્ટીમાં પ્રવર્તતા એન્ટિ-સેમિટિઝમ (યહુદીવિરોધવાદ) મુદ્દે ઈક્વલિટી એન્ડ હ્યુમન રાઈટ્સ કમિશન (EHRC)ના...