
બ્રિટનના જૈન જીવદયાપ્રેમીઓને કતલખાને જતા ત્રણ આંખવાળા વાછરડાને બચાવી લેવા સફળતા મળી છે. વેલ્સના એક ખેડૂતને ત્યાં કુદરતના કરિશ્માવાળું ‘ત્રિનેત્રી’ વાછરડું...
બ્રિટનના જૈન જીવદયાપ્રેમીઓને કતલખાને જતા ત્રણ આંખવાળા વાછરડાને બચાવી લેવા સફળતા મળી છે. વેલ્સના એક ખેડૂતને ત્યાં કુદરતના કરિશ્માવાળું ‘ત્રિનેત્રી’ વાછરડું...
અમેરિકન સૈનિકોની છેલ્લી ટૂકડીએ બગરામ એરબેઝ છોડી દીધું છે. કાબુલથી ઉત્તરે એક કલાકના અંતરે આવેલું બગરામ લગભગ ૨૦ વર્ષ સુધી અફઘાનિસ્તાનમાં અમેરિકી લડાઈમાં...
દુનિયાભરના ધનિકો અને સત્તાધારીઓ તેમના કમાણીના નાણાં કરચોરોના સ્વર્ગ ગણાતા દેશોમાં કેવી રીતે ગોઠવે છે તેને ઉઘાડું પાડનારા પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા સંશોધન...
ભારત સાથેના રૂપિયા ૫૯,૦૦૦ કરોડના ૩૬ રાફેલ યુદ્ધવિમાન સોદામાં ભ્રષ્ટાચાર અને તરફેણ કરાયાના આરોપોનું ભૂત ફરીથી ધૂણ્યું છે. થોડા દિવસ પહેલાં જ ફ્રાન્સમાં...
સૂકા મેવામાં ઘણાં લોકોને બદામ ભાવતી હોય છે તો ઘણાંને કાજુ પ્રિય હોય, વળી ઘણાં અખરોટ ખાવાનું પસંદ કરતા હોય પણ કિસમિસ એવો સૂકો મેવો છે કે જે નાના હોય કે...
કોરોના મહામારી હજુ તો દુનિયામાંથી ઓસરી નથી ત્યાં હીટ ડોમની કુદરતી આફતે આકાશમાંથી કાળઝાળ ગરમી વરસાવતા કેનેડા અને ઉત્તર-પશ્ચિમ અમેરિકામાં સેંકડોની સંખ્યામાં...
ક્યારેક નવરા બેઠા હોઈએ ત્યારે વિચારવા જેવું છે કે કંટાળો આવતો હોય ત્યારે બગાસાં કેમ આવે છે? એક વ્યક્તિને બગાસું ખાતી જોઈને સ્વાભાવિકપણે બીજાને પણ બગાસું...
ભારત સાથેના રૂપિયા ૫૯,૦૦૦ કરોડના ૩૬ રાફેલ યુદ્ધવિમાન સોદામાં ભ્રષ્ટાચાર અને તરફેણ કરાયાના આરોપોની તપાસ માટે ફ્રાન્સમાં ન્યાયિક તપાસ માટે ફ્રેન્ચ ન્યાયાધીશની...
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો કરમની સમસ્યા અંગે.
૧૯૫૧માં શાસ્ત્રીજી મહારાજ અક્ષરધામમાં ગયા ત્યારે ગઢડા મંદિરના દ્વાર પ્રથમ વખત ખૂલ્લાં મૂકાવાના હતા. સંસ્થા માટે આ સમય દુઃખ અને ચિંતાનો હતો. જોકે, યોગીજી...