Search Results

Search Gujarat Samachar

બૉલીવુડના ટ્રેજેડી કિંગ તરીકે ઓળખાતા યુસુફ ઉર્ફે દિલીપ કુમારનું ૯૮ વર્ષની વયે નિધન થયું છે. દિલીપ કુમારની ગુજરાતના નર્મદા જિલ્લા સાથે પણ કેટલીક યાદો જોડાયેલી...

શહેરની ડાયમંડ પાવર કંપનીના પ્રમોટર્સ એવા બેંક કૌભાંડી ભટનાગર બંધુઓને ડેબિટ રિકવરી ટ્રીબ્યુનલ દ્વારા બેંક ઓફ ઇન્ડિયાના બાકી નીકળતા રૂ. ૯૦૯ કરોડ ભરપાઈ કરવા...

NHS વોચડોગ કેર ક્વોલિટી કમિશને (CQC)યુકેની મોટી હોસ્પિટલોમાં એક ગણાતી નોટિંગહામ યુનિવર્સિટી હોસ્પિટલ્સ NHS ટ્રસ્ટને માતાઓ અને બાળકોને યોગ્ય સારસંભાળ પૂરી પાડવામાં નિષ્ફળતા બદલ ક્રિમિનિલ પ્રોસીક્યુશનની ચેતવણી આપી છે. સપ્ટેમ્બર ૨૦૧૯માં બાળકી વિન્ટર...

યુકેમાં ૧૯૭૬ પછી પહેલી વખત ગયા વર્ષે જન્મ કરતાં મૃત્યુદર વધી ગયો હતો. કુલ ૬૮૩,૦૦૦થી થોડાં વધુ બાળકોના જન્મની સરખામણીએ લગભગ ૬૯૦,૦૦૦ મોત નોંધાયા હતા. ૧૮૯૦ના દાયકા પછી બીજી વખત મૃત્યુ વધી ગયા છે. ગયા વર્ષે કોરોના વાઈરસ મહામારીના કારણે મૃત્યુની...

સામાન્ય રીતે બાળકો સ્કૂલે ન જવા પેટના દુખાવાનું કે તાવનું બહાનું કાઢે છે પણ યુકેમાં વિદ્યાર્થીઓ શાળાએ જવું ન પડે તે માટે સંતરાના જ્યૂસથી કોરોનાના બનાવટી પોઝિટિવ રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. આટલુ જ નહિ, તેઓ આ રિપોર્ટ કેવી રીતે મેળવી શકાય તેની...

HMRCએ કોરોના વાઈરસ જોબ રીટેન્શન સ્કીમ (CJRS), સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઈન્કમ સપોર્ટ સ્કીમ (SEISS) અને ઇટ આઉટ ટુ હેલ્પ આઉટ (EOHO)ના દુરૂપયોગને લગતા ૧૨,૦૦૦થી વધુ કેસની તપાસ હાથ ધરી છે. હજારો એમ્પ્લોયર્સે જોબ રીટેન્શન સ્કીમનો લાભ લીધો છે. ૧લી જુલાઈથી...

 ભારતના ટકાઉ ધર્મનિરપેક્ષ મૂલ્યોને પ્રતિપાદિત કરતું હોય તેમ અમેરિકાની સંસ્થા પ્યુ (Pew) રિસર્ચ સેન્ટરે તેના ૨૩૨ પાનાના રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું છે કે મોટા ભાગના ભારતીયો તમામ ધર્મોને આદર આપે છે કારણકે આ તેમના માટે સાચા ભારતીય હોવાનું લક્ષણ...

જેલમાં રિમાન્ડ પર રખાયેલા બાળકોમાંથી  લંડનના ૭૪ ટકા બાળકો અશ્વેત હોવાનું LBCની તપાસમાં બહાર આવ્યું છે. રિમાન્ડ પરના બાળકોને કોઈ અપરાધ માટે સજા કરાઈ હોતી નથી. આના બદલે જજ અથવા મેજિસ્ટ્રેટ દ્વારા એવો નિર્ણય અપાયો હોય છે કે તેમણે જેલમાં રહીને ટ્રાયલની...

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેનાની વાપસીને ચીન એક મોટી તકના રૂપમાં જોઈ રહ્યું છે. ચીને અફઘાનિસ્તાનમાં તેના વન બેલ્ટ, વન રોડ પ્રોગ્રામના વિસ્તરણની યોજના બનાવી...

તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી નડેશ્વરી માતાજીના મંદિર વિસ્તારમાં વિકાસ કામગીરી હાથ ધરાઇ છે. જલોયા સરપંચની રજુઆતના પગલે તંત્ર દ્વારા નડાબેટ ખાતે ૧૯૭૧ના...