- 07 Jul 2021

કેનેડાની એક વધુ બંધ પડેલી શાળામાંથી વધુ ૧૮૨ કબર મળી આવતાં દેશમાં શોક અને રોષનો માહોલ છે. બે કેથલિક ચર્ચને આગ ચાંપી દેવામાં આવી હતી.
કેનેડાની એક વધુ બંધ પડેલી શાળામાંથી વધુ ૧૮૨ કબર મળી આવતાં દેશમાં શોક અને રોષનો માહોલ છે. બે કેથલિક ચર્ચને આગ ચાંપી દેવામાં આવી હતી.
કોવિડની વેક્સિન લીધા પછી ૩,૯૫૭ મહિલાઓને માસિક પીરીયડ્સની અનિયમિતતા, અચાનક રક્તસ્રાવ સહિતની સમસ્યાઓ ઉભી થઇ છે તેમ સન્ડે ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું છે....
શેફિલ્ડના વોટરથોર્પમાં વિચિત્ર કિસ્સામાં ભારતીય મૂળના ૫૬ વર્ષીય ભરત મિસ્ત્રીની બાજુના બંગલામાં જ રહેતા વયોવૃદ્ધ બ્રિટિશ દંપતી ગ્રેહામ અને ઈરિન લીએ તેમને...
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ચેતવણી આપી છે કે બ્રિટન સામે લોકડાઉન પછીના સમયગાળામાં ત્રાસવાદી પ્લોટ્સ-કાવતરાઓનો સામનો કરવાનું જોખમ છે. મહામારી દરમિયાન નિયંત્રણોના...
મેથોડિસ્ટ ચર્ચે સજાતીય લગ્નોને ૨૫૪ વિરુદ્ધ ૪૬ની બહુમતી સાથે ઐતિહાસિક બહાલી આપી છે. મેથોડિસ્ટ ચર્ચ હવે બ્રિટનમાં સજાતીય લગ્નોમે બહાલ કરનારું સૌથી મોટું...
શહેરની ટીમ રિવોલ્યુશન સંસ્થા દ્વારા ભાવવધારાના વિરોધમાં ૧ લિટર પેટ્રોલ મફત આપ્યા બાદ ૪ જુલાઇએ અમુલ ગોલ્ડ દૂધની ૩,૩૦૦ થેલીઓ મફતમાં આપી હતી. જેમાં વડાપ્રધાન સાથેનો ફોટો બતાવીને ૧૫ લોકોએ ૧૫૦ થેલી અને ડે. સીએમ સાથેનો ફોટો બતાવીને ૨ લોકો ૧૦ થેલી...
ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્ટયૂટ દ્વારા નિર્મતિ કોરોનાની રસી કોવિશીલ્ડ લેનારા ભારતીયોને યુરોપિયન સંઘના દેશોમાં ટ્રાવેલની પરવાનગી નહીં આપવાના નિર્ણય બાદ ભારત...
યાત્રાધામ અંબાજીમાં અંબાના ભંડારમાં ભક્તોનો દાનનો પ્રવાહ અવિરત ચાલી રહ્યો છે. અમદાવાદના જુદા જુદા બે માઇ ભક્તે ૧૦૦ ગ્રામ સોનું અને એક કિલો ચાંદી માતાજીનાં ચરણમાં ભેટ ધરી હતી. જેનો ટ્રસ્ટ દ્વારા સહર્ષ સ્વીકાર કરવામાં આવ્યો હતો.
એશિયાટિક લાયનના ઘર એવા સાસણ ગીરમાં સિંહોની વસતીમાં મોટો વધારો થયો છે. આ અભ્યારણ્યમાં સિંહોની વસતી વધીને ૭૦૦ના આંકડા સુધી પહોંચી છે.કોરોનાના કારણે ૨૦૨૦માં...
કેટલાક પુખ્ત વયના લોકોને બપોરે ઝોકાં આવી તાં હોય છે. બપોરની આ નાનકડી ઝપકી ખાવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટી શકે છે એમ તાજેતરમાં હાથ ધરાયેલા સંશોધનમાં...