- 19 Jun 2021

ઘણા લોકો બ્રેકફાસ્ટમાં નિયમિત સૂકોમેવો લેતા હોય છે, અને બદામને વિશેષ સ્થાન આપતા હોય છે કેમ કે બદામ એક સંપૂર્ણ આહાર ગણાય છે. બદામમાં કેટલાય પોષક દ્રવ્યો...
ઘણા લોકો બ્રેકફાસ્ટમાં નિયમિત સૂકોમેવો લેતા હોય છે, અને બદામને વિશેષ સ્થાન આપતા હોય છે કેમ કે બદામ એક સંપૂર્ણ આહાર ગણાય છે. બદામમાં કેટલાય પોષક દ્રવ્યો...
થિન્કટેન્ક રિઝોલ્યુશન ફાઉન્ડેશનના વાર્ષિક ‘લો પે બ્રિટન’ રિપોર્ટ અનુસાર સરકારની ફર્લો સ્કીમ સપ્ટેમ્બર પૂર્ણ થયા પછી ઓછું વેતન મેળવતા વર્કર્સને નોકરી ગુમાવવા કે છટણીના સૌથી વધુ જોખમનો સામનો કરવો પડશે. આ જોખમની સૌથી ગંભીર અસર સૌથી ઓછો પગાર ધરાવતા...
જી-૭ દેશોની શિખર પરિષદ ભરાવાની હતી તે કાર્બિસ બે હોટેલથી થોડા અંતરે આવેલી હોટેલમાં બોંબનું શંકાસ્પદ પેકેટ મળી આવતા અફરાતફરી મચી ગઈ હતી. વહેલી સવારે ૧૦૦ જેટલા મહેમાનોને ઊંઘમાંથી જગાડી સલામત સ્થળે લઈ જવાયા હતા. જોકે, પાછળથી આ ‘શંકાસ્પદ’ પેકેટ...
ઈથિયોપિયાના ટાઈગ્રે પ્રદેશના એક જિલ્લાના લોકોએ બીબીસીને જણાવ્યું હતું કે તેઓ ભૂખમરો વેઠી રહ્યા છે. કાફ્તા હુમેરામાં એક વ્યક્તિએ જણાવ્યું કે સાત મહિના ચાલેલી લડાઈમાં તેમનો પાક અને પશુઓ લૂંટી લેવાયા હોવાથી તેમની પાસે ખાવા માટે કશું જ નથી.તેમણે...
ટાન્ઝાનિયાની સંસદના સ્પીકરે સાંસદોને તેમની ગેરકાયદેસર ફિયાન્સીઓની ઓળખ ગૃહમાં ન આપવા માટે કડક સૂચના આપી હતી. નેશનલ એેસેમ્બલીના સ્પીકર ન્દુગાઈએ જણાવ્યું કે સાંસદો તેમની પત્નીઓ અને પતિઓની સંસદમાં ઓળખાણ કરાવતા હોવાની લોકોની સંખ્યાબંધ ફરિયાદો તેમને...
કેન્યાના કાકુઝી ફાર્મમાં સિક્યુરિટી ગાર્ડ્સે પોતાના પર દુષ્કર્મ આચર્યો હોવાનું જણાવનારી બે મહિલાઓએ તેમના પર થયેલા અત્યાચાર વિશે વાત કરી હતી.આ ફાર્મ જાતીય અત્યાચારના દાવા ખોટા હોવાનું જણાવીને કેન્યાના માનવ અધિકાર સંઘો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી...
ઝિમ્બાબ્વેના સ્વ. પ્રમુખ રોબર્ટ મુગાબેના સંતાનોએ તેમના દેહાવશેષો બહાર કાઢવાના ટ્રેડીશનલ ચીફ ઝ્વીમ્બાના આદેશ સામે આ મામલો તેમના જ્યુરિસ્ડિક્શનમાં આવતો ન હોવાની દલીલ સાથે અપીલ કરી હતી.
હંમેશા સૌની કાળજી અને સંભાળ રાખનારા તથા પ્રેમાળ. જોકે, ગુરુઓ, પાદરીઓ, મુલ્લા, કથાકાર, લેખકો અને સમાજે તેમની ઓછી નોંધ લીધી છે. તે અપ્રસિદ્ધ હીરો એટલે કે અનસંગ હીરો છે. તેઓ પોતાના નિઃસ્વાર્થ ત્યાગ અને બલિદાનોના બદલામાં કદીયે પ્રશંસા કે કોઈ વળતા...
નારદ રડતો, દુઃખથી બીધો, કોવિડ કાળે કોણે દીધોકીડીઓ માફક માનવ મરતા, ઘણાંય ઈશો કંઈ ન કરતાનારદ નાઠો બ્રહ્મા પાસે, મનમાં મોટી આશા સાથેગણ્યા ને ગાંઠ્યા સરજ્યા માનવ, બાકી કરોડ નીપજ્યા દાનવબ્રહ્મા વદીયા ફરજ બજાવું, બાકી ઈતર કંઈ ના જાણું
• ડિપાર્ટમેન્ટ ઓફ રિલિજન અને કોલેજ ઓફ લીબરલ આર્ટ્સ એન્ડ સાયન્સીસ, ધ યુનિવર્સિટી ઓફ ઈલિનોઈસ દ્વારા ભગવાન મુનીસુવ્રતસ્વામી - એન્ડાઉડ પ્રોફેસરશિપ ઈન ધ સ્ટડી ઓફ જૈનીઝમ સાઈનીંગ સેરીમનીનું તા.૧૭.૬.૨૧ને ગુરુવારે બપોરે ૩ વાગે CST (1 PM PST) આયોજન કરાયું...