- 08 Sep 2020

પંથકના ખાનપુર બારતાડ ગામે મરતે પણ મારગ નહીં એવી સ્થિતિ છે. તાજેતરમાં ગામમાં નદીના પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવી પડી હતી. ચોમાસામાં સર્જાતી વર્ષો પુરાણી...
પંથકના ખાનપુર બારતાડ ગામે મરતે પણ મારગ નહીં એવી સ્થિતિ છે. તાજેતરમાં ગામમાં નદીના પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવી પડી હતી. ચોમાસામાં સર્જાતી વર્ષો પુરાણી...
ગુજરાતમાં કોરોના મહામારીને લઈને લોકડાઉનથી બંધ કરાયેલ સફરી પાર્ક, પ્રાણી સંગ્રહાલયો, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા હતા....
કોવિડ મહામારીને લીધે વર્તમાન નિયંત્રણોના સંદર્ભમાં આ વર્ષે યુગાન્ડા-યુકે વાર્ષિક સંમેલનનું 12 સપ્ટેમ્બર શનિવારે લંડનમાં સંપૂર્ણપણે વર્ચ્યુઅલ આયોજન કરાયું...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન-૧૩નો કાર્યક્રમ જારી કર્યો છે. ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થનારી આઇપીએલ ટૂર્નામેન્ટમાં...
હિન્દીફિલ્મ ઉદ્યોગના સમાચાર ઉડતી નજરે...
કેન્દ્રીય વાણિજ્ય-ઉદ્યોગ મંત્રાલયે બિઝનેસ કરવામાં સરળતા (ઇઝ ઓફ ડુઇગ બિઝનેસ)ની બાબતમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રેંકિંગ જારી કર્યાં છે. જેમાં ગુજરાત...
ભારતમાં કોરોનાનું જાળું સતત પ્રસરતું જાય છે. મંગળવારના અહેવાલો પ્રમાણે કોરોનાના કુલ કેસનો આંકડો ૪૩૧૩૧૨૯, કુલ મૃતકાંક ૭૩૧૦૫ અને સાજા થયેલા લોકોનો કુલ આંક...
૬૧ વર્ષીય કન્ઝર્વેટિવ બેરોનેસ સંદીપ વર્મા પર તેમની પારિવારિક કંપની નેક્સસ ગ્રીન દ્વારા યુગાન્ડાની સરકારને સોલાર પાવરના ઉપકરણો પૂરા પાડવા ૮૮ મિલિયન પાઉન્ડની...
ભારતે સોમવારે સ્ક્રેમજેટ એન્જિનમાંથી શક્તિ પ્રાપ્ત કરતા દેશમાં જ વિકસાવાયેલા હાઇપરસોનિક ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હિકલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ભારતના...
BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી નેનપુર ખાતે બિરાજમાન છે. તેઓ પૂજા, વાંચન અને ચિંતનમાં દિવસ વીતાવે છે. તેઓ સત્સંગના પુસ્તકોમાંથી તેમને ગમતી...