Search Results

Search Gujarat Samachar

કોરોનાની મહામારીએ આમ આદમીથી માંડીને બહુરાષ્ટ્રીય કંપનીઓનું આર્થિક આયોજન ખોરવી નાંખ્યું છે. આમાં પણ સૌથી વિપરિત અસર સમાજસેવી સંસ્થાઓને થઇ છે. દક્ષિણ ગુજરાતના બીલીમોરામાં કાર્યરત મહાવીર વૃદ્ધાશ્રમ પણ આવી જ એક સંસ્થા છે. મહાવીર કલ્યાણ અને વિકાસ...

કોરોનાની મહામારીએ આમ આદમીથી માંડીને બહુરાષ્ટ્રીય કંપનીઓનું આર્થિક આયોજન ખોરવી નાંખ્યું છે. આમાં પણ સૌથી વિપરિત અસર સમાજસેવી સંસ્થાઓને થઇ છે. દક્ષિણ ગુજરાતના બીલીમોરામાં કાર્યરત મહાવીર વૃદ્ધાશ્રમ પણ આવી જ એક સંસ્થા છે.

કોણ કમળાબહેન શંકરલાલ પટેલ? કોઈ પૂછે તો શક્ય છે કે આજે તો ચરોતરમાં જ નહીં, પણ એમના વતન સોજિત્રામાં કે સાસરી નડિયાદમાં કે પછી મહાત્મા ગાંધીના જે ગાંધી આશ્રમમાં...

કાશ્મીરમાં પ્રજાએ તો રાહતનો શ્વાસ લીધો અને ૩૭૦મી કલમની નાબુદીને વધાવી લીધી. ભ્રષ્ટ અને કાશ્મીરના ભલા માટે નેતૃત્વ કરવાનું નાટક કરી રહેલા પ્રાદેશિક રાજકીય...

રાજકોટની જ્યોતિ CNCને PM કેર્સ ફંડમાંથી પડતી મૂકવામાં આવી હોવાનો ખુલાસો RTIના જવાબમાં થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાતોએ મે મહિનામાં જ રાજકોટની...

છેલ્લા એક વર્ષમાં ગીરના સિંહોનાં મોતનું પ્રમાણ ખૂબ વધ્યું છે. સિંહોનાં મોતનાં સાચાં કારણો જાહેર ન કરાયા હોવાના આક્ષેપ સાથે હાઇ કોર્ટમાં જાહેરહિતની અરજી...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીએપીએસ - નીસડન મંદિરની રજતજયંતીએ ટ્વિટ કર્યું, ‘આ મંદિરે સૌને સાથે જોડ્યા, માનવતાના કાર્યો માટે પ્રેરિત કર્યા’. નીસડન મંદિરના...

વિજ્ઞાન ક્ષેત્રના ખ્યાતનામ અને આંતરરાષ્ટ્રીય સ્તરના ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીના વૈનુ બપ્પુ મેમોરિયલ એવોર્ડ માટે આ વર્ષે ગુજરાતના ડો પંકજ જોષીની પસંદગી...

તાજેતરના મહિનાઓમાં સમગ્ર બ્રિટનમાં રંગભેદના અન્યાય વિરુદ્ધ યોજાએલી ચળવળો પછી કરાયેલા એક પોલમાં બે તૃતીઆંશ વંશીય લઘુમતી બ્રિટિશરોએ દેશની પોલીસ અને ક્રિમિનલ...

• કાર્ડીફ સ્વામીનારાયણ મંદિર, ૪ મર્ચીસ પ્લેસ, કાર્ડીફ CF11 6RDના ૩૮મા વર્ચ્યુઅલ પાટોત્સવનું તા.૩૦.૮.૨૦ સુધી આયોજન કરાયું છે. દર્શનનો સમય સવારે ૮ થી ૯.૩૦ અને સાંજે ૪થી ૫.૧૫, આરતી સવારે ૭.૩૦ અને સાંજે ૫.૩૦. તા. ૩૦ આરતી સવારે ૭.૩૦ અને સાંજે ૬. પાટોત્સવ...