
ભારત અને ચીન વચ્ચે સરહદી ક્ષેત્રમાં ભલે ગમેતેવો તણાવ પ્રવર્તતો હોય, ભારતે અતિથિ દેવો ભવઃની પરંપરા જાળવી રાખી છે. ભારત મુલાકાતે આવેલા અને પ્રવાસ દરમિયાન...
ભારત અને ચીન વચ્ચે સરહદી ક્ષેત્રમાં ભલે ગમેતેવો તણાવ પ્રવર્તતો હોય, ભારતે અતિથિ દેવો ભવઃની પરંપરા જાળવી રાખી છે. ભારત મુલાકાતે આવેલા અને પ્રવાસ દરમિયાન...
કોરોના મહામારી દરમિયાન કેર હોમમાં રહેતા પરિવારજનોની મુલાકાત લેવાથી તેમના માનવઅધિકારનો ભંગ થતો હોવાના સરકારના દિશાનિર્દેશો સામે ચેરિટી જહોન્સ કેમ્પેઈન દ્વારા...
હું યુનાઈટેડ કિંગ્ડમમાં રહેતા ગવર્નમેન્ટ ઓફ કેન્યાના કેટલાંક નિવૃત્ત સિવિલ સર્વન્ટ્સ પૈકી એક છું અને ક્રાઉન એજન્ટ્સ બેંક મારફતે પેન્શન મેળવું છું. છેલ્લે તમામ રિટાયર્ડ કર્મચારીઓના પેન્શનમાં ૧ જુલાઈ, ૧૯૯૧ના રોજ વધારો કરાયો હતો, જે એપ્રિલ, ૧૯૯૭માં...
કોવિડ-૧૯ નેશનલ ટાસ્કફોર્સે એન્ટેબી એરપોર્ટ, બોર્ડર્સ, ધાર્મિક સ્થળો અને મેડિકલના ફાઈનલ યરના વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીઓ ફરી શરુ કરવાની ભલામણ કરી હતી. પ્રમુખ મુસેવેનીને મોકલાયેલી ભલામણોમાં ટાસ્કફોર્સે સ્કૂલો, બાર અને પબ્લિક જીમ બંધ રાખવા જણાવ્યું...
કોરોના મહામારીના કારણે વર્ક ફ્રોમ હોમમાં સંકળાયેલા લોકોની સંખ્યામાં ભારે વધારો થતાં લોકડાઉન પહેલા ખૂબ ઓછી જાણીતી વીડિયો કોન્ફરન્સિંગ કંપની ‘ઝૂમ’ની માર્કેટ...
• SHITAL દ્વારા તા.૨૦.૦૯.૨૦ને રવિવારે સતત ૧૦મા વર્ષે લંડન, લેસ્ટર, રેડીંગ અને મિલ્ટન કેઈન્સમાં ‘વોક ફોર સાઈ – કોવિડ રીલીફ વર્ક’ ચેરિટી વોકનું આયોજન કરાયું છે. ભાગ લેનાર વ્યક્તિઓ કેશ, કાર્ડ અથવા JustGiving વેબપેજ https://www.justgiving.com/fundraising/walkforsai2020 દ્વારા...
૬૮ વર્ષીય પ્રખ્યાત ગુજરાતી લોકગાયક કિશોર મનરાજાનું ૫ સપ્ટેમ્બરને શનિવારે કોવિડ-૧૯ની બીમારીના કારણે અવસાન થયું હતું. તે અગાઉના અઠવાડિયાથી તેમની તબિયત નાજુક...
અમુક ઉંમર બાદ શરીરના અલગ અલગ ભાગમાં સાંધાનો દુઃખાવો થવા લાગતો હોય છે. કમરનો દુઃખાવો, ઢીંચણનો દુઃખાવો આવા અનેક દુઃખાવા શરીરમાં અનુભવાય છે. આનું સૌથી મોટું...
આ વર્ષે શ્રાદ્ધ પૂરા થતાં જ અધિક માસનો પ્રારંભ થશે. તેના કારણે નવરાત્રિ સહિત બધા તહેવાર પણ એક મહિનો મોડા શરૂ થશે. આ વખતે ૧૯ વર્ષના લાંબા અરસા બાદ આસોનો...
સગર્ભાવસ્થામાં રહેલી મહિલાઓને કેફિનનો ઉપયોગ ટાળવાની સલાહ અપાઈ રહી છે કારણકે તેના વપરાશનું કોઈ સલામત સ્તર નથી અને થોડી માત્રામાં ઉપયોગથી પણ મિસકેરેજ-કસુવાવડનું...