યુકેમાં આઠ જેટલા બ્રિટિશ ત્રાસવાદીઓ ત્રાસવાદી હુમલો કરવા માટે સજ્જ થઈને બેઠા છે. આમાંથી ચાર અથવા પાંચ જેહાદીએ ઈરાક અને સીરિયામાં બોમ્બ અને ગન હુમલાઓની તાલીમ મેળવી હોવાનું કહેવાય છે. સ્કાય ન્યુઝ દ્વારા કરાયેલા ઈન્વેસ્ટિગેશનના આધારે કરાયેલા દાવામાં...
યુકેમાં આઠ જેટલા બ્રિટિશ ત્રાસવાદીઓ ત્રાસવાદી હુમલો કરવા માટે સજ્જ થઈને બેઠા છે. આમાંથી ચાર અથવા પાંચ જેહાદીએ ઈરાક અને સીરિયામાં બોમ્બ અને ગન હુમલાઓની તાલીમ મેળવી હોવાનું કહેવાય છે. સ્કાય ન્યુઝ દ્વારા કરાયેલા ઈન્વેસ્ટિગેશનના આધારે કરાયેલા દાવામાં...
ગુજરાતમાં પાટીદારો દ્વારા ચાલી રહેલા અનામત આંદોલને સુરતે મોટું બળ આપ્યું છે. અહીં સોમવારે પાટીદારો દ્વારા શૈક્ષણિક અને સરકારી નોકરીઓના ક્ષેત્રે અનામતની...
ગુજરાતના ૩૦ લાખ પશુપાલકોની માતૃસંસ્થા અને વાર્ષિક રૂ. ૨૧ હજાર કરોડનું જંગી ટર્નઓવર ધરાવતા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેનપદે અઢી વર્ષની ટર્મ માટે ફરીથી જેઠાભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા હતા.
'ગુજરાત સમાચાર'માં થોડા સમય પહેલાં અમેરિકામાં ધર્મજના મૃદુલાબહેનની કરુણ હત્યાના સમાચાર વાંચી અત્યંત દુઃખ થયું. પણ ત્યાર બાદ સમાચાર જાણ્યા કે સારવાર દરમિયાન મરણ થતા તેમના પરિવારજનોએ મૃદુલાબહેનનાં અવયવોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. તેમનું હૃદય, લિવર...
મેન ઓફ મેચ ચંદીમલના લડાયક ૧૬૨ રન બાદ સ્પિનર રંગાના હેરાથે ૪૮ રનમાં સાત વિકેટ ઝડપતાં શ્રીલંકાએ પ્રથમ ટેસ્ટ મેચમાં ભારત સામે ૬૩ રને શાનદાર વિજય મેળવ્યો હતો....
લંડનઃ મેડિકલ ક્વોલિફિકેશન ન ધરાવવા છતાં ભારતમાંથી નપુંસકતા ઘટાડવા સાથે પોરૂષત્વ વધારતી દવાઓની મોટા જથ્થામાં ગેરકાયદે આયાત અને વિતરણ કરવા બદલ એસેક્સના સંદીપ અમીન(૫૭)ને સધર્ક ક્રાઉન કોર્ટે ૧૬ મહિનાની જેલની સજા ફરમાવી છે. અમીને મનોરંજક ફેનાઝેપામ...
‘ઓબામા ઓફ ઈન્ડિયા’ તરીકે ઓળખાવાયેલા ડો. નરેન્દ્ર જાધવનાં પુસ્તકોની લાખો નકલો દેશ-વિદેશમાં વેચાઈ છે
હીંચકે બેઠાંઃ શબ્દોની મગજમારી
ભારતની સાથે વિશ્વના અનેક દેશોમાં દેશના ૬૯ સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી થઇ હતી.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનાં પત્ની શુભ્રા મુખરજી (૭૪)નું મંગળવારે સવારે ૭૪ વર્ષની વયે અવસાન થયું છે.