Search Results

Search Gujarat Samachar

લંડનઃ વડા પ્રધાન મોદી ૧૪ નવેમ્બરે લંડનમાં આંબેડકર ભવનનું પણ ઉદ્ઘાટન કરશે. નોર્થવેસ્ટ લંડનમાં કિંગ હેન્રી રોડ પરનો ૨૦૫૦ ચોરસ ફીટનો ત્રણ માળનો બંગલો મહારાષ્ટ્ર...

લંડનઃ વડા પ્રધાનની આ મુલાકાત તેમના રાજકીય ભાવિમાં નોંધપાત્ર અને નાટ્યાત્મક વળાંકની પ્રતિનિધિ છે. નરેન્દ્ર મોદી ૨૦૦૨માં ગુજરાતના મુખ્ય પ્રધાનપદે હતા ત્યારે ગોધરાકાંડ જેવી કોમી હિંસા રોકવામાં નિષ્ફળ ગયા હોવાના આક્ષેપો થતા રહ્યા છે. મોદીએ હંમેશાં...

ગિરિમથક સાપુતારામાં પહેલી નવેમ્બરથી ૩૧મી જાન્યુઆરી સુધી ચાલનારા પેરાગ્લાઈડિંગ ફેસ્ટિવલનો પ્રારંભ થયા સાથે જ મુલાકાતીઓએ રોમાંચ સાથે પેરાગ્લાઇડિંગની મજા...

* શ્રી જલારામ માતૃસેવા મંડળ, ઇલ્ફર્ડના ઉપક્રમે તા. ૧૯ નવેમ્બર ૨૦૧૫ના રોજ સાંજે ૭.૩૦ થી ૧૦ સુધી શ્રી જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી વી.એચ.પી.મંદિર, ક્લીવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ, એસેક્સ ખાતે ઉજવવામાં અાવશે. સંપર્ક : વાલજીભાઇ દાવડા 07958 461 667 or...

લંડનઃ વિશ્વભરમાં વસતાં ભારતીયોના લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા ભારતીય સમુદાય જ નહીં, બ્રિટિશ પ્રજાજનો પણ થનગની રહ્યા છે. ૧૨થી ૧૪ નવેમ્બરના...

લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૪ નવેમ્બરે બસવેશ્વરાની પ્રતિમાનું અનાવરણ કરવાના છે, ત્યારે તેમના વિશે જાણકારી મેળવવાની ઉત્સુકતા રહે તે સ્વાભાવિક છે. લોકશાહીના...

લંડનઃ ‘ગુજરાત સમાચાર-એશિયન વોઈસ’ અને રેમીડિયા (RAYMEDIA) દ્વારા ભારત અને બ્રિટિશ સંબંધોની સ્થિતિ વિશે જાહેર વાર્તાલાપનું આયોજન ગુરુવાર, પાંચ નવેમ્બરે કરવામાં...

વલસાડ પાલિકાની સામાન્ય સભામાં ૩૦મી ઓક્ટોબરે રસ્તા, પાણી, ગટર તથા પાવરબ્લોકના લાખો રૂપિયાના કામો મંજૂર કરવાની કાર્યવાહી થયા બાદ કેટલાક પ્રશ્નોની ચર્ચા સભ્યોએ કરી. સભા પૂરી થવા વખતે કોઈ કારણ વગર કમિટીના ચેરમેન પ્રવીણ ભાનુશાલીએ મંચ પાસે આવીને ‘ભ્રષ્ટાચાર...

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં આવેલા ગાય માતાના મંદિરે આયોજિત રાત્રિ મેળામાં ૨૭મી ઓક્ટોબરે શરદ પૂનમે મહેરામણ ઊમટી પડ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૯ ઓક્ટોબરે ત્રીજી ઇન્ડિયા-આફ્રિકા ફોરમ સમિટ (આઇએએફએસ)ને સંબોધતાં જણાવ્યું હતું કે, યુએનએસસીમાં સુધારા માટે ભારત, આફ્રિકાએ એક...