ભૂતપૂર્વ સરમુખત્યાર શાસક પરવેઝ મુશર્રફે એ બધું જ ખૂલ્લેઆમ કબૂલ્યું છે જેનો આજ સુધી પાકિસ્તાન ઢાંકપિછોડો કરતું રહ્યું છે. દુનિયા જાણે છે કે પાકિસ્તાનમાં આતંકવાદીઓને શરણું અપાયું છે ને આતંકવાદીઓને તાલીમ અપાય છે. છતાં પાકિસ્તાન તે સ્વીકારવા તૈયાર...
ભૂતપૂર્વ સરમુખત્યાર શાસક પરવેઝ મુશર્રફે એ બધું જ ખૂલ્લેઆમ કબૂલ્યું છે જેનો આજ સુધી પાકિસ્તાન ઢાંકપિછોડો કરતું રહ્યું છે. દુનિયા જાણે છે કે પાકિસ્તાનમાં આતંકવાદીઓને શરણું અપાયું છે ને આતંકવાદીઓને તાલીમ અપાય છે. છતાં પાકિસ્તાન તે સ્વીકારવા તૈયાર...
ભારતમાં આજકાલ અહિષ્ણુતાના નામે એવોર્ડ પરત કરવાનો જુવાળ ચેપી રોગના વાયરસની જેમ ફેલાઇ રહ્યો છે. સાહિત્ય અકાદમીના લેખકોએ શરૂ કરેલી આ ‘ચળવળ’ અત્યારે તો હિન્દી ફિલ્મઉદ્યોગ સુધી પહોંચીને અટકી છે. આ ચળવળ ક્યાં પહોંચીને અટકશે એ તો સમય જ કહી શકે, પણ...
દેશમાં સૌને પરવડે તેવી રીતે હવાઈ પ્રવાસ સસ્તો કરવા માટે સરકારે નવી એવિએશન નીતિનાં મુસદ્દાની જાહેરાત કરી છે. જેમાં દરેક લોકો માટે રિજનલ કનેક્ટિવિટી વધારવા તેમજ એક કલાકની ફ્લાઈટ માટેનું હવાઈ ભાડું રૂ. ૨૫૦૦ કરવાની દરખાસ્ત છે.
ફેસબુકના સંસ્થાપક અને સીઇઓ માર્ક ઝુકરબર્ગે ૨૯ ઓક્ટોબરે રાજકારણ અને ઉદ્યોગજગતના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. તેમની સાથે નેટ ન્યુટ્રાલિટી અને ઝીરો રેટિંગ સહિતના...
આણંદ તાલુકાના સારસાના વતની અને બે દસકા પૂર્વે અમેરિકા જઇને સ્થાયી થયેલા ૫૩ વર્ષના અશ્વિનભાઈ મનુભાઈ પટેલની ૨૬ ઓક્ટોબરે ન્યૂ જર્સીના ઇર્વિંગ્ટનમાં બે અશ્વેત...
વિશ્વભરના ભારતવાસીઓના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી યુકેની મુલાકાતે પધારી રહ્યા છે ત્યારે યુકેમાં વસતા ભારતવાસીઓના પ્રશ્નો અને મુશ્કેલીઓ અંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને ‘ગુજરાત સમાચાર તેમજ એશિયન વોઇસ’ દ્વારા એક આવેદન પત્ર...
લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના યુકે પ્રવાસને અનુલક્ષી Hi Chai! UKWelcomesModi ચાય પાર્ટીઓનું આયોજન કરાઈ રહ્યું છે. અત્યારે ૨૦ શહેરો અને નગરો તેમાં સામેલ...
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન
શિરડી સાંઈબાબા વિરુદ્ધના નિવેદનોને કારણે વિવાદો સર્જનારા શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી ૩૦મી ઓક્ટોબરે ભોપાલમાં એક વિવાદાસ્પદ પોસ્ટર જાહેર કર્યું હતું.
કેન્દ્ર સરકારે ૨૮મી ઓક્ટોબરે સુપ્રીમકોર્ટમાં એવું લેખિત નિવેદન રજૂ કર્યું હતું કે, સરકાર દેશમાં કમર્શિયલ સરોગસીનું સમર્થન કરતી નથી. વિદેશીઓ માટે કમર્શિયલ સરોગસીના હેતુએ કરવામાં આવનાર માનવભ્રૂણની આયાત પર સરકાર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવા માગે છે....