
પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મજયંતિની ઊજવણી 14 અને 15 ડિસેમ્બર 2024ના દિવસોએ BAPS શ્રી સ્વામિનારાયણ (નિસડન) મંદિર, લંડન ખાતે કરવામાં આવી હતી. વીકએન્ડના...

પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મજયંતિની ઊજવણી 14 અને 15 ડિસેમ્બર 2024ના દિવસોએ BAPS શ્રી સ્વામિનારાયણ (નિસડન) મંદિર, લંડન ખાતે કરવામાં આવી હતી. વીકએન્ડના...

ભારતના ઊર્જાક્ષેત્રની કાયાપલટ કરનાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર ખાતેની રિફાઇનરીને 25 વર્ષ પૂર્ણ થયા છે. 28 ડિસેમ્બર 1999ના શરૂ થયેલી વિશ્વની સૌથી મોટી...

અમદાવાદસ્થિત મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ.પૂ. આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં નૈરોબી ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરનો 72મો પાટોત્સવ...

માત્ર રૂ. બે હજારમાં બોગસ PMJAY કાર્ડ બનાવવાના કૌભાંડમાં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે એન્સર કંપનીના નિખિલ પારેખને ઝડપી લીધો છે. જ્યારે સરકારી વિભાગમાં કાર્ડ...

ભારતીય યુવાનોને જાપાનીઝ બિઝનેસ કલ્ચર અને મેનેજમેન્ટ સ્કિલ્સની તાલીમ આપવા તેમજ તેના પ્રોત્સાહન માટે સુઝુકી મોટર કોર્પોરેશન, જાપાનના સહકારથી એએમએ ખાતે મંગળવારે...

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

નોર્થ લંડનમાં બિલિયોનેર્સ વસે છે તેવા એવન્યુ રોડ પરના પ્રાઈમરોઝ હિલના મકાનમાંથી એક જ્વેલથીફે ભારે હિંમત અને જોખમ સાથે 7મી ડિસેમ્બરે માત્ર 19 મિનિટમાં 10.4 મિલિયન...

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગત અઠવાડિયે ભરશિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. અચાનક બદલાયેલા હવામાનને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે, કેમ કે માવઠાને પગલે...

ભારત-ચીન વચ્ચે સરહદી પ્રશ્નો અંગે વિશેષ પ્રતિનિધિ સ્તરે વાટાઘાટ 5 વર્ષ સુધી સ્થગિત રહ્યા બાદ કરી શરૂ થયાના 10 દિવસમાં જ ચીને પુનઃ પોત પ્રકાશ્યું. ચીને...

બીઝેડ સર્વિસ હેઠળ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 11 હજાર ગ્રાહકોની ચેઇન ઊભી કરી રૂ. 450 કરોડ ખંખેર્યા હોવાનું જણાયું છે.