- 30 Apr 2025

ઈદી અમીને 1972માં એશિયનોની યુગાન્ડામાંથી હકાલપટ્ટી કરી તેમજ કેન્યાની આફ્રિકીકરણ નીતિઓ અંતર્ગત એશિયન વર્ક પરમિટ્સ રદ કરવામાં આવી ત્યારથી ઈસ્ટ આફ્રિકન એશિયનોએ...
ઈદી અમીને 1972માં એશિયનોની યુગાન્ડામાંથી હકાલપટ્ટી કરી તેમજ કેન્યાની આફ્રિકીકરણ નીતિઓ અંતર્ગત એશિયન વર્ક પરમિટ્સ રદ કરવામાં આવી ત્યારથી ઈસ્ટ આફ્રિકન એશિયનોએ...
ક્યારેક આપણે સ્વયંથી, પોતાના મિત્રોથી, સંબંધીઓથી કે સહકર્મચારીઓથી વધુ પડતી અપેક્ષા રાખી લઈએ છીએ. આ અપેક્ષા કામ માટે, લાગણી માટે, મદદ માટે કે બીજી કોઈ પ્રકારે...
મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ;દૂસરા ન કોઈ, સાધો, સકલ લોક જોઈ...આ પંક્તિ સાંભળતાં જ મીરાંબાઈનું સ્મરણ થાય. કૃષ્ણદીવાની મીરાં, પ્રેમદીવાની મીરાં અને...
સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની...
કોઈ પણ પ્રાણી માટે આંખ મહત્ત્વનું અંગ છે. સંશોધકોના અંદાજ અનુસાર વિશ્વમાં 10 મિલિયનથી વધુ લોકો આંખોના કોર્નીઆ એટલે કે શ્વેતપટલને ઈજા કે રોગના કારણે કોર્નીઅલ...
આજના સમયમાં વિટામિન B12ની ઊણપની સમસ્યા સામાન્ય બની રહી છે. ખાસ કરી શાકાહારી લોકોમાં તેની ઊણપ વધુ જોવા મળી રહી છે. તેની ઊણપને કારણે વ્યક્તિ કમજોર થઈ જાય...
પાકિસ્તાનના ભારત વિરોધી અપપ્રચાર સામે ભારતે ફરી આકરાં પગલાં લીધાં છે. ભારત સરકારે દેશવિરોધી જુઠ્ઠાણાં અને નફરત ફેલાવવાનું કામ કરતી 19 પાકિસ્તાની યુ-ટ્યૂબ...
પહેલગામમાં આતંકી હુમલા બાદ સમુદ્રમાં પણ પાકિસ્તાન અને ચીનને જડબાતોડ જવાબ આપવા માટેનો બંદોબસ્ત ભારતે કરી લીધો છે. સમુદ્રમાં તાકાત વધારવાની ચીનની મેલી મુરાદ...
પહેલગામમાં આતંકવાદી હુમલાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી ગઈ છે. દરમિયાન સરહદી સુરક્ષા દળ (BSF)નો એક જવાન ભૂલથી પંજાબમાં સરહદ પાર કરીને પાકિસ્તાની...
પહલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં અમેરિકાના હ્યુસ્ટનમાં સેંકડો ભારતીય લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.