Search Results

Search Gujarat Samachar

ટ્રુડોએ સ્વીકાર્યું છે કે, ખાલિસ્તાની આતંકી નિઝ્ઝરની હત્યામાં ભારતીય એજન્ટ્સની સંડોવણીનો અંગે માત્ર ગુપ્ત માહિતી હતી, કોઈ નક્કર પુરાવા નહોતા.

દીનદયાલ પોર્ટ કંડલા પાસે ઈમામી એગ્રોટેક કંપનીમાં બુધવારે મોટી દુર્ઘટના સર્જાઈ. કેમિકલના ખાલી મોટા ટાંકાને સાફ કરવા નીચે ઉતરેલા ઓપરેટર સ્લજના ગેસથી ગુંગળાવા...

દ્વારકાધીશ જગતમંદિરમાં શરદ પૂનમની પરંપરાગત ઉજવણીના ભાગરૂપે ઠાકોરજીને વિશેષ વાઘા ધારણ કરાવાયાં હતાં. પૂનમના ચંદ્રમાના અજવાળે રાસોત્સવમાં પૂજારી પરિવાર સહિત...

કચ્છમાં વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપ બાદ સમયાંતરે નાના-મોટા આંચકા અનુભવાતા રહે છે. ત્યારે કચ્છમાં એક જ અઠવાડિયામાં બુધવારે 4ની અને રવિવારે 3.2ની તીવ્રતાનો...

શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. જો તમે માનસિક સ્વસ્થ નહીં હોવ તો તેની નકારાત્મક અસર શરીર પર પડે છે, માટે...

ઝિંઝુવાડા ચોવીસી ઝાલા રાજપૂત સમાજ દ્વારા ઝિંઝુવાડા રણમાં રાજ્યના પાણીદાર અશ્વોની દોડસ્પર્ધા યોજાઈ હતી. જેમાં રાજેશ્વરી મંદિરે તલવાર, ભાલા, બરછી, કટાર,...

ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુએ ફરી એકવાર હવાઈ મુસાફરી કરતા મુસાફરોને ધમકી આપી છે. પન્નુએ જનતાને 1 નવેમ્બરથી 19 નવેમ્બર વચ્ચે એર ઇન્ડિયા દ્વારા ઉડાન...

દેશના પ્રથમ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થનારા ડિફેન્સ કાર્ગો પ્લેન સી-295ની એસેમ્બ્લિંગ લાઇનનું ઉદ્ઘાટન 28 ઓક્ટોબરે વડોદરા એરપોર્ટ પરિસરમાં થશે. સ્પેનની...

ટેક જાયન્ટ એપલનો નવોસવો લોન્ચ થયેલો આઈફોન-16 ચર્ચામાં છે ત્યારે એક વ્યક્તિએ સોશિયલ મીડિયામાં ‘આઈફોનના બદલે ગાય કેમ લેવી જોઈએ’ વિષય પર પોસ્ટ કરતાં લખ્યું...