
તાપીમાં 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી, જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ધ્વજવંદન કર્યું. આ...

તાપીમાં 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી, જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ધ્વજવંદન કર્યું. આ...

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપનું ત્રીજું સંકલ્પપત્ર જાહેર કરતાં અમિત શાહે કહ્યું કે, અમે ત્રણ વર્ષમાં યમુનાને સ્વચ્છ કરી બતાવીશું અને સાબરમતી રિવરફ્રન્ટની...

ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) ખાતે શનિવાર 24 જાન્યુઆરી 2025ના રોજ ભારતીય ગણતંત્ર દિવસની ઉજવણી વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી. રવિવાર...

ઉત્તર ગુજરાતના પ્રથમ અને ગુજરાતમાં દ્વિતીય ખોડલધામ મંદિરની મંગળવારે શિલાપૂજન વિધિ યોજાઈ હતી. પાટણના સંડેર ખાતે રૂ. 30 કરોડના ખર્ચે નિર્માણ પામનારા ખોડલધામ...

આ વર્ષે ઉનાળાની ઋતુથી કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે. આ સાથે ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ સેવા પણ શરૂ થશે. જો કે તેની તારીખ જાહેર કરાઈ નથી.

વસંતપંચમી એટલે શુભકાર્ય માટેનો પરમ પવિત્ર દિવસ. આ દિવસ એ પ્રકૃતિની અનુપમ ભેટ છે. જેને લઈ ગીતામાં વસંતને ફૂલોની ઋતુરાણી કહી છે. જેમ વસંતઋતુ નિસર્ગને નવપલ્લિત...

સોમવારે હજારો પેલેસ્ટિનિયન નાગરિકો તેમના સામાન સાથે પાછા ફરતા જોવા મળ્યા હતા. લોકો સાઇકલ, વ્હીલચેર અને ટ્રોલીનો ઉપયોગ કરીને તેમના સામાન સાથે ઘરે પરત ફરતા...
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ થતાં વિશ્વે રાહતનો શ્વાસ લીધો છે. જો બંને પક્ષ યુદ્ધવિરામનું નિષ્ઠાથી પાલન કરશે તો મધ્યપૂર્વમાં ફરી એકવાર શાંતિ જોવા મળી શકે છે. મધ્યપૂર્વમાં ચાલતા ઘટનાક્રમોની સીધી અસર ભારત પર પણ થાય છે. આ સમજૂતિને પગલે ભારતને...

ઉત્તરાખંડમાં 27 જાન્યુઆરીથી યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ થઈ ગયો છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ મુખ્યમંત્રી આવાસ પર આ અંગે જાહેરાત કરી હતી. આ દરમિયાન...

શ્રીલંકાના પૂર્વ પ્રમુખ મહિંદા રાજપક્ષેના પુત્ર યોશિયા રાજપક્ષેની પોલીસે શનિવારે સંપત્તિ ખરીદીમાં ધરપકડ કરી છે. તેમના પર આરોપ છે કે વર્ષ 2015 પહેલાં પોતાના...