
ભુજ મંદિરના મહંત સ્વામી, સંતો અને હોસ્પિટલના પ્રમુખ ધનજીભાઈ રાઘવાણીના હસ્તે કરસન ગોપાલ જેસાણી હોસ્પિટલના ઓફિસ વિભાગનું ૨૬મી મેએ ઉદ્ઘાટન કરાયું હતું. આ...

ભુજ મંદિરના મહંત સ્વામી, સંતો અને હોસ્પિટલના પ્રમુખ ધનજીભાઈ રાઘવાણીના હસ્તે કરસન ગોપાલ જેસાણી હોસ્પિટલના ઓફિસ વિભાગનું ૨૬મી મેએ ઉદ્ઘાટન કરાયું હતું. આ...

ઈયુમાં રહેવા કે ન રહેવા વિશે ૨૩ જૂનના રેફરન્ડમના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ડેઈલી ટેલિગ્રાફ માટે કરાયેલા વિશેષ ORB પોલમાં બહુમતી બ્રિટિશ પ્રજાએ...

અમદાવાદઃ શહેરના હાર્દસમાન મણિનગર વિસ્તારમાં ટાટાની પ્રતિષ્ઠિત જ્વેલરી બ્રાન્ડ તનિષ્કના નવનિર્મિત શો-રૂમનો પ્રારંભ થયો છે. ૨૦૦૫થી આ વિસ્તારના રહેવાસીમાં...

નવી દિલ્હીઃ પાટનગરમાં પ્રકાશ ઋષિ નામની એક એવી વ્યક્તિ વસે છે જે વિશ્વવિક્રમ નોંધાવવાની પ્રબળ ઘેલછા ધરાવે છે. પ્રકાશ ઋષિનો દાવો છે કે, તેમના નામે ૨૦થી વધુ...

શરીર માટે કઈ ચીજો આરોગ્યપ્રદ છે તેની જ્યારે પણ ચર્ચા થાય છે ત્યારે જે-તે ચીજમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ કેટલાં અને કેટલી માત્રામાં છે એ અચૂક જોવાતું હોય છે....
• ભગવતી શક્તિપીઠ, એલાન્ડ સ્ટ્રીટ, નોટિંગહામ NG7 7DY ખાતે પૂ.ચિન્મયાનંદ બાપુ (હરિદ્વાર)ની રામકથાનું ગુર્જર હિંદુ યુનિયન, યુકે અને વિશ્વ કલ્યાણ મિશન ટ્રસ્ટ દ્વારા બુધવાર તા.૧૫ થી મંગળવાર ૨૧ જૂન દરમિયાન દરરોજ બપોરે ૩ થી સાંજના ૬ સુધી આયોજન કરાયું...

જંબુસર તાલુકાના નોંધણા ગામે યોજાયેલા પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં ૧૨ યુગલોએ લગ્નબંધને બંધાઇને ગૃહસ્થજીવનનો પ્રારંભ કર્યો હતો. નોંધણા પરિવાર સેવા સમાજ-વડોદરા...

સેલ્ફીની બોલબાલા છે ત્યારે રાજકોટનાં ડેપ્યુટી મેયર ડો દર્શિતા શાહે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસે સેલ્ફી વિથ ટ્રીની પરંપરા શરૂ કરીને એક નાનકડા છોડ સાથે...
સાસણગીરના રાજા આગામી ૧૬ જૂનથી રજા પર ઉતરવાના છે. આ સમય વરસાદનો છે અને સિંહોના મેટિંગ પિરિયડ હોવાથી વન્ય પ્રાણી વિભાગ દ્વારા પ્રવેશબંધીની સત્તાવાર જાહેરાત કરી છે.

પાકિસ્તાનના બીજા હિન્દુ કિકેટર દાનિશ કનેરિયા ત્રણ દિવસ માટે મહેસાણાનો મહેમાન બન્યો હતો. પત્ની ધાર્મિકતા અને માતા સાથે આવેલા કિકેટરે રવિવારે કુળદેવી અંબાજી...