સમસ્ત જૈન સમુદાયમાં ફાગણ વદ આઠમ સૌથી શુભ દિવસ તરીકે પ્રસિદ્ધ છે. આ પર્વ સાથે તીર્થંકર ભગવાન ઋણભદેવના જન્મ કલ્યાણક - દીક્ષા કલ્યાણકની ઘટના સંકળાયેલી છે.
સમસ્ત જૈન સમુદાયમાં ફાગણ વદ આઠમ સૌથી શુભ દિવસ તરીકે પ્રસિદ્ધ છે. આ પર્વ સાથે તીર્થંકર ભગવાન ઋણભદેવના જન્મ કલ્યાણક - દીક્ષા કલ્યાણકની ઘટના સંકળાયેલી છે.
નવી દિલ્હીઃ વિવાદાસ્પદ નિવેદન કરનાર પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પૂર્વ ચેરમેન જસ્ટિસ માર્કન્ડેય કાત્જુએ પોતાના બ્લોગ પર મહાત્મા ગાંધીને નિશાન બનાવ્યા છે....
લંડનઃ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને આગામી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીનો વિજય હાંસલ કરવા બજેટનો ઉપયોગ કર્યો છે. તેમણે ૧૮ માર્ચ, બુધવારના બજેટમાં લાખો વર્કર,...
વિશ્વકપ ક્રિકેટ ટુર્નામેન્ટ હવે આ અઠવાડિયે પૂર્ણ થઇ રહી છે જામનગરમાં એક અનોખો રેકોર્ડ સર્જાશે.
BAPS ચેરીટી દ્વારા BAPS સ્વામીનારાયણ મંદિર ખાતે તાજેતરમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટના દાતાઅોની નોંધણી કરવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકોએ દાતા તરીકે પોતાના નામની નોંધણી કરાવી હતી. અત્રે...
અભિનેતા અને નિર્માતા શશી કપૂરની ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કાર માટે પસંદગી થઇ છે.
બારડોલીમાં સોમવારે ફિલ્મોમાં જોવા મળે તેવી મારામારી જોવા મળી હતી.
લંડનઃ બ્રિટનના ભવ્ય સંસદભવનનું માળખું ખખડી ગયું છે અને અહીં ઉંદરડા પણ આંટાફેરા કરતા જોવા મળે છે. ટોચના અધિકારીઓએ ચેતવણી ઉચ્ચારી છે કે જો તાકીદે સમારકામ...
વેમ્બલીમાં રહેતા માત્ર ૧૯ વર્ષના વિકેશ ચાંપાનેરી યુકેમાં બીબીસીની જાણીતી 'ધ વોઇસ યુકે'ની ગાયન સ્પર્ધાની સેમી ફાઇનલમાં પહોંચ્યા છે. સમગ્ર યુકેમાંથી પસંદગી પામેલા ગાયકો શ્રોતાઓ અને સંગીતજગતની હસ્તીઓ- સર ટોમ જોન્સ અને રીટા ઓરા, રિકી વિલ્સન વગેરે...
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગત સપ્તાહે સેશેલ્સ, મોરેસિયસ અને શ્રીલંકાની મુલાકાતે ગયા હતા.