
વર્ષ ૨૦૦૨માં ગોધરા રેલવે સ્ટેશને સાબરમતી એક્સપ્રેસના કોચમાં આગચંપી અને ૫૯ કારસેવકોનાં મૃત્યુની ઘટનાને ગુજરાત હાઇ કોર્ટે પૂર્વયોજિત કાવતરું ગણાવી છે, પરંતુ...

વર્ષ ૨૦૦૨માં ગોધરા રેલવે સ્ટેશને સાબરમતી એક્સપ્રેસના કોચમાં આગચંપી અને ૫૯ કારસેવકોનાં મૃત્યુની ઘટનાને ગુજરાત હાઇ કોર્ટે પૂર્વયોજિત કાવતરું ગણાવી છે, પરંતુ...

BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક ગુરુ અને માર્ગદર્શક પૂજ્ય મહંત સ્વામીના હસ્તે રવિવાર, આઠ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ઈસ્ટ લંડનના ચિગવેલમાં નવા...

કેન્યાના પ્રમુખપદ માટે ૨૬ ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિરોધપક્ષના નેતા રાઈલા ઓડિંગાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. ઓડિંગાએ...
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના માહોલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યની બે દિવસીય મુલાકાતે રહ્યા હતા. સાતમી ઓક્ટોબરે દ્વારકાધીશનાં દર્શનથી વિધાનસભા ચૂંટણી...

સુરત શહેર જિલ્લામાં નવમી ઓક્ટોબરે રાત્રે ગાજવીજ અને ચક્રવાત સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં જનજીવન થોડા સમય માટે ખોરવાઈ ગયું હતું. જિલ્લામાં અનેક વૃક્ષો ધરાશાયી...

કચ્છ-ભુજમાં એમ.એ. બીએડ થયેલા યુવાન બિપિનચંદ્ર દેવરાજે જાહેરાત કરી છે કે અહીં બેકારી અને રોજગારીની સમસ્યા હોવાથી હું દારૂ વેચીશ અને એ પણ જાહેરમાં રોડ પર...

ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું કે, ગુજરાતમાં વિકાસ ગપગોળા સાંભળી સાંભળીને ગાંડો થઈ ગયો છે. મોદીજીએ કોઈને...
• આનંદીબહેન પટેલ ચૂંટણી નહીં લડે• જય શાહનો ‘ધ વાયર’ સામે કેસ• ૨૦૦૨ના રમખાણોમાં મોદીને ક્લીન ચિટ

તાજેતરમાં દિલ્હી ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરનો નૂતન શિખર કળશ આરોહણ મહોત્સવ અને ૪૦મો વાર્ષિક પાટોત્સવ વિધિ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના વડા પૂ. આચાર્ય...