
સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ ગ્રેગ કર્લાર્કે નવી રચાયેલા સ્મોલ બિઝનેસ કમિશનરના હોદ્દા પર પૂર્વ ટોરી સાંસદ પોલ ઉપ્પલને નિયુક્ત કર્યા છે. કન્ઝર્વેટિવ પાર્ટીની...

સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ ગ્રેગ કર્લાર્કે નવી રચાયેલા સ્મોલ બિઝનેસ કમિશનરના હોદ્દા પર પૂર્વ ટોરી સાંસદ પોલ ઉપ્પલને નિયુક્ત કર્યા છે. કન્ઝર્વેટિવ પાર્ટીની...

BAPS સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ૮૪મા જન્મદિનની આનંદપૂર્વક ઉજવણી લંડનના શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે શનિવાર, ૨૩ સપ્ટેમ્બરે...

ભારતની ધર્મ પરંપરાના કેન્દ્રમાં સેવાની ભાવના રહેલી છે. કોઈ વળતરની અપેક્ષા વગર નિઃસ્વાર્થ ભાવે સેવાના માધ્યમથી ઉદારતાના કાર્યો થાય છે. તેને અનુલક્ષીને બ્રિટિશ...

યુકેના લધુ અને મધ્યમ કદની કંપનીઓ (SMEs)ને ભારતમાં રોકાણ માટે સુગમતા પૂરી પાડવાના ઉદ્દેશ સાથેના એક્સેસ ઈન્ડિયા પ્રોગ્રામનો લંડનના ભારતીય હાઈ કમિશન અને યુકે...

વર્ડ મસાલા ફાઉન્ડેશન અને સ્કાયલાર્ક પબ્લિકેશન્સના ડિરેક્ટર-કવિ યોગેશ પટેલ દ્વારા બ્રિટિશ કાઉન્સિલ અને પોએટ્રી લાઈબ્રેરીની મદદથી ચોથી ઓક્ટોબરે બ્રિટનમાં...

BAPS સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મહંત સ્વામીએ યુએસએના રોબિન્સવિલેમાં છઠ્ઠી સપ્ટેમ્બરે અને તે પછી લંડનમાં ૨૫ સપ્ટેમ્બરે ‘An Introduction...
ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ (OCHS) દ્વારા હિન્દુત્વ સંબંધિત વિષયો પર લેક્ચર્સ અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. માઈકલમસ ટર્મ ૨૦૧૭ હેછળ આ લેક્ચર્સનો આરંભ રવિવાર આઠ ઓક્ટોબરથી કરાયો છે અને શનિવાર બીજી ડિસેમ્બર ૨૦૧૭ સુધી ચાલશે.
‘ધ રિમેઈન્સ ઓફ ધ ડે ’ નવલકથાના લેખક કાઝુઓ ઈશીગુરોને સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મળ્યો છે. અત્યાર સુધી સાત નવલકથા લખનારા ઈશીગુરોએ ગયા વર્ષે બોબ ડાયલેનને એવોર્ડ આપનારી જજોની સ્વીડીશ પેનલની ટીકા કરતા લોકોને મૂંઝવણમાં નાખતા જણાવ્યું હતું, ‘ડાયલેનના...
૮૦ અને તેથી વધુની વયના લોકોની સંખ્યામાં થઈ રહેલા વધારાને લીધે આગામી પાંચ વર્ષમાં ૨૫ ટકા વડીલોને કેર હોમમાં બેડની સુવિધા નહિ મળે. ઈંગ્લેન્ડના ડેવોન અને કોર્નવોલ સહિત ૧૪ વિસ્તારોમાં બેડ્સની અંદાજિત ઘટ ૨૫ ટકા અથવા તેથી વધુ થશે. બર્કશાયરના બ્રેકનેલ...
દીપાવલિ પર્વના કાર્યક્રમોBAPS સ્વામિનારાયણ મંદિરના કાર્યક્રમો BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી મહારાજ તા.૨૧ ઓક્ટોબર સુધી યુકેની મુલાકાતે છે. BAPS મંદિરોમાં તેમના રૂડા આશીર્વાદ સાથે અને નીશ્રામાં દીપાવલિ પર્વની ઉજવણી થશે. દીપાવલિના...