
ભારતને નેહરુ પરિવારની છદ્મ સમાજવાદી અને ભ્રામક રાજનીતિથી છોડાવીને ઉદારીકરણની નીતિ અમલી બનાવવાનો આરંભ થયો વડા પ્રધાન નરસિંહ રાવના સમયમાં. બહુ ભાષાવિદ્દ,...

ભારતને નેહરુ પરિવારની છદ્મ સમાજવાદી અને ભ્રામક રાજનીતિથી છોડાવીને ઉદારીકરણની નીતિ અમલી બનાવવાનો આરંભ થયો વડા પ્રધાન નરસિંહ રાવના સમયમાં. બહુ ભાષાવિદ્દ,...

અમેરિકામાં હાર્વે હરિકેનથી થયેલા નુકસાનનો આંકડો ૧૬૦ બિલિયન ડોલરે પહોંચ્યો છે. કોઇ ચક્રવાતથી અમેરિકાને થયેલું આ અત્યાર સુધીનું સૌથી વધુ નુકસાન છે. અલબત્ત,...
કેન્દ્રના ગૃહ સચિવપદેથી રાજીવ મહર્ષિ નિવૃત્ત થતાં તેમની જગ્યાએ આઈએએસ અધિકારી રાજીવ ગઉબાને નવા ગૃહ સચિવ બનાવાયા હતા. તેમનો કાર્યકાળ ફિક્સ બે વર્ષનો રહેશે.

લંડનના ક્વીન્સબરી ખાતે ૩.૫ મિલીયન પાઉન્ડના ખર્ચે તૈયાર થનાર શ્રી સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાના પાંચ માળના ભવ્યાતિભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસનો...

અમેરિકાના ટેક્સાસ પર શક્તિશાળી વાવાઝોડું હરિકેન હાર્વે ૨૬મી ઓગસ્ટે ત્રાટકતાં ચક્રવાતી વંટોળને કારણે યુએસમાં અનેક શહેરમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. ટેક્સાસ...

૧૯૬૫માં પાકિસ્તાન સાથેની લડાઈમાં કચ્છના રણનો છાડબેટનો વિસ્તાર ભારતે ગુમાવવો પડ્યો હતો, પરંતુ એ સિવાયનો વ્યૂહાત્મક-વ્યાપક વિસ્તાર બચાવનારા હતા કોહેલ્હો....

બે સાધ્વી પર બળાત્કાર ગુજારવાના કેસમાં દોષિત ઠરેલા ડેરા સચ્ચા સૌદાના વડા બાબા ગુરમીત રામ રહીમ સિંહને સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટે બન્ને કેસમાં ૨૦ વર્ષની કેદ...
ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં માણસા તાલુકા પંચાયત પાટીદાર આંદોલનનાં કારણે કોંગ્રેસનાં હાથમાં આવી ગઈ હતી. પંચાયતની ૨૪ બેઠકોમાંથી માત્ર ૬ બેઠક જ ભાજપ પાસે આવી હતી અને ૧૮ બેઠકો પર કોંગ્રેસ વિજેતા બની હતી. પરંતુ રવિવારે કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતના...
રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે સંગઠનમાં હોય તેમને ચૂંટણીની ટિકિટ મળશે નહીં તેવી જાહેરાત કરી હતી. જાહેરાતને ધ્યાનમાં રાખીને પ્રદેશ સંગઠનમાં કરાયેલી ૧૦૭ વ્યકિતઓની નિમણૂક પછી કોંગ્રેસમાં એવો પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે...
પોતાની પાંચ પેઢીઓથી લુહારી કામ સાથે સંકળાયેલા પંકજ નરોત્તમભાઈ લુહારે કચ્છી દાતરડાં પર માત્ર એક જ મિનિટમાં ૨૦૭ દાંતા પાડી બતાવ્યા હતા. તેની આ અનેરી સિદ્ધિની નોંધ ઇન્ડિયા રેકોર્ડ્ઝમાં લેવાઈ છે.