
પોષ સુદ પૂનમ એટલે શક્તિ અને ભક્તિનો સમન્વય સર્જતો આદ્યશક્તિ અંબે માતાનો પ્રાગટ્ય દિવસ. ગુજરાતની પવિત્ર શક્તિપીઠ અંબાજીએ આ પર્વે સોળે શણગાર સજ્યા છે. માતાજીના...

પોષ સુદ પૂનમ એટલે શક્તિ અને ભક્તિનો સમન્વય સર્જતો આદ્યશક્તિ અંબે માતાનો પ્રાગટ્ય દિવસ. ગુજરાતની પવિત્ર શક્તિપીઠ અંબાજીએ આ પર્વે સોળે શણગાર સજ્યા છે. માતાજીના...
ભારતે જેવા સાથે તેવાની નીતિ અપનાવતા જ ચાઇનીઝ ડ્રેગન છંછેડાયો છે. ભારત સરકારે સંરક્ષણની દૃષ્ટિએ વ્યૂહાત્મક પગલું ભરતાં અરુણાચલ પ્રદેશના સરહદી ક્ષેત્રમાં બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ ગોઠવવાનું શરૂ કર્યું છે. સમાચાર વહેતાં થતાં જ ચીને ભારતના પગલાને ઉશ્કેરણીજનક...
રિયો ઓલિમ્પિકનું રંગેચંગે સમાપન થયું છે. આશંકા હતી તેવી કોઇ અનિચ્છનીય ઘટનાના ‘અપસેટ’ વગર રમતોત્સવની પૂર્ણાહૂતિથી આયોજકોથી માંડીને ખેલાડીઓ સહુ કોઇ રાહત અનુભવી રહ્યા છે. હા, મેડલ વિજેતા દેશોની યાદીમાં દેખાતા ‘અપસેટ’થી કહીં ખુશી, કહીં ગમનો માહોલ...

સ્વામીનારાયણ સંપ્રદાયના મહાસંત શ્રી યોગીજી મહારાજ (પૂર્વાશ્રમનું નામ ઝીણા ભગત)નું નામ આજે સ્વામીનારાયણ સંપ્રદાયમાં ગૌરવપૂર્વક વંદન સાથે લેવાય છે. ઝીણા...
પાકિસ્તાનના રાજકારણની સૌથી મોટી કોઇ નબળાઇ હોય તો તે છે વંશીય વિવિધતા. ભારતમાં આઝાદીના સાત દસકા પછી પણ વંશીય વૈવિધ્યનું જતન-સંવર્ધન થઇ રહ્યું છે. આથી ઉલ્ટું પાકિસ્તાની સત્તાધીશો તેના વિવિધ પ્રાંતમાં ફેલાયેલા આ બહુસાંસ્કૃતિક વૈવિધ્યને મૂળિયા સમેત...
ભારતની સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિએ ચાર માસમાં સરકારની કાર્યપદ્ધતિ અંગે ફરી એક વખત હૈયાવરાળ ઠાલવી છે. તેમનું કહેવું છે કે સરકારી વિલંબના કારણે ન્યાયતંત્રમાં નિમણૂકની કામગીરી અટકી પડી છે.
‘ઈસરો’ના ટૂંકાક્ષરી નામે જાણીતા ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને રવિવારે તેની સિદ્ધિઓના છોગામાં વધુ એક સફળતાનું પીછું ઉમેર્યું છે. ‘ઈસરો’એ વાતવારણમાંથી જ ઓક્સિજન મેળવીને તેનો ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવતા સ્ક્રેમજેટ એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું...
ગુજરાતના ૧૬મા મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી અને તેમના નાયબ નીતિનભાઇ પટેલ સહિત ૨૬ પ્રધાનોએ કાર્યભાર સંભાળી લીધો છે. ગુજરાતીમાં ઉક્તિ છે - ધાર્યું ધણીનું થાય. પરંતુ ભાજપમાં તો ધાર્યું અમિતભાઇ (શાહ)નું જ થાય છે. મુખ્ય પ્રધાનની પસંદગીથી માંડીને પ્રધાનોની...
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે સવા બે વર્ષના કાર્યકાળમાં જ હોદ્દો છોડવાની ઇચ્છા જાહેર કરી છે. તેમના આ આંચકાજનક નિર્ણયે એક નહીં, અનેક પ્રશ્નો સર્જયા છે. આ માટે તેમણે પોતાની વય ૭૫ વર્ષ થઇ રહ્યાનું જે કારણ આપ્યું છે તે ભાગ્યે...
કાશ્મીર મુદ્દો છેલ્લા સાત દસકામાં કદાચ ક્યારેય ચર્ચામાં નહીં રહ્યો હોય એટલો અત્યારે ચર્ચામાં છે. કાશ્મીર ખીણમાં લગભગ પોણા બે મહિનાથી પ્રવર્તતી અશાંતિ વિશે સંસદમાં પણ ચર્ચા થઇ ચૂકી છે, સર્વપક્ષીય બેઠક પણ યોજાઇ ચૂકી છે. અને ૭૦મા સ્વાતંત્ર્ય પર્વે...