
યુકે સાથેના ઐતિહાસિક વેપાર કરારનો અમલ શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે ભારતને સૌથી મોટો ફાયદો એ થશે કે યુકે અનેક મહત્વના ઉત્પાદનો પરની આયાત જકાત સંપૂર્ણપણે...

યુકે સાથેના ઐતિહાસિક વેપાર કરારનો અમલ શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે ભારતને સૌથી મોટો ફાયદો એ થશે કે યુકે અનેક મહત્વના ઉત્પાદનો પરની આયાત જકાત સંપૂર્ણપણે...

ઓસ્ટ્રેલિયાના એર-કંડિશનર ક્લીનર અને ઓનરરી પબ્લિક એનાઉન્સર જોસેફ મેકગ્રેલ-બટઅપે વિશ્વમાં સૌથી મોટો અવાજ ધરાવનાર વ્યક્તિ તરીકે ગિનીસ બુકમાં સ્થાન મેળવ્યું...

થાઇલેન્ડના પશ્ચિમી ભાગમાં પુરાતત્વવિદોને આશરે 2000 વર્ષ પુરાણી સોનાની બે વીંટી મળી છે. ફેચાબુરી પ્રાંતના ડોન યાઇ થોંગ પુરાતત્વીય સ્થળ પર ચાલી રહેલા ખોદકામ...
અમેરિકાની સ્ટાર્ટઅપ કંપની ‘ક્યૂ’ (Queue)એ વિશ્વની પ્રથમ ફુલ્લી ઓટોનોમસ (સંપૂર્ણ સ્વચાલિત) રોબોટિક ફાર્મસી લોન્ચ કરવાનો દાવો કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ દવાની સીલબંધ બોટલ લઇને દર્દીની જરૂરત અનુસાર દવા ભરવાનું, તેની તપાસ કરવાનું...
સિરિયલ બ્લાસ્ટ હુમલામાં ગુજરાત પોલીસે માત્ર 19 જ દિવસમાં એ વખતે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આ બ્લાસ્ટ પ્રકરણમાં 8 લાખ જેટલા ફોનનો ડેટા એકત્ર કર્યો હતો અને તેમાંથી સૌથી વધુ સક્રિય હતા એવા 40 ફોન નંબર પર સતત વાતચીત થઈ રહી હોવાનું ખૂલતાં પોલીસે...

ભારતે 2025માં વૈશ્વિક સ્તરે $16.3 બિલિયનના કપડાંની નિકાસ કરી હતી, જ્યારે યુકેની કુલ આયાત $21.3 બિલિયન હતી. જોકે, ભારતે બ્રિટનની જરૂરિયાતના માત્ર $1.3 બિલિયન...
કચ્છના ખાવડામાં આકાર લઈ રહેલા વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પાર્કથી ઉત્પન્ન વીજળીને દેશનાં અન્ય રાજ્યોમાં પહોંચાડવાની કવાયત તેજ બની છે. સરકારી ટ્રાન્સમિશન કંપની પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને તેના મહત્ત્વાકાંક્ષી ખાવડા-નાગપુર હાઇવોલ્ટેજ...
આંતરરાષ્ટ્રીય જળસીમામાં ચાલતા તણાવ અને હોર્મુઝની સામુદ્રધુનીના વિવાદનો એક વિચિત્ર પડઘો કચ્છના કંડલા (દીનદયાળ) પોર્ટ સુધી પડ્યો છે. ગુજરાત હાઇકોર્ટે કંડલા પોર્ટ પર લાંગરેલા તુર્કીના જહાજ ‘એમવી પેસિફિક હાર્મની’ની ધરપકડ કરવા કંડલા પોર્ટ અને કસ્ટમ...
ચોમાસું શરૂ થતાં જ વડોદરામાં નદીકાંઠા વિસ્તારમાં મગરોએ દેખા દેવાની શરૂઆત કરી છે. શહેરના તાંદલજા અને વાસણા-ભાયલી રોડ પર 2 મગર જોવા મળ્યા હતા, જ્યારે ઢાઢર નદીમાં એકસાથે 11 મગરનું ઝુંડ જોવા મળતાં લોકોમાં ડર ફેલાયો છે. નદીકાંઠા વિસ્તારમાં મગરો દેખાતાં...
ઓમાનના દરિયામાં સલાયાનું માલવાહક જહાજ ‘મહેબૂબ એ બુખારી’ ડૂબી ગયું છે. આ દુર્ઘટનામાં જહાજ પર સવાર 14 ખલાસી પૈકી 2નાં મોત થયાં છે, જ્યારે 12 ખલાસીને બચાવી લેવાયા છે. જહાજ 3 જુલાઈએ દુબઈથી કાર્ગો ભરીને જીબુટી રવાના થયું હતું, જે ખરાબ હવામાનના કારણે...