Search Results

Search Gujarat Samachar

આસમાને આંબતી ઈમિગ્રેશન સંખ્યા પર અંકુશ લાવવા બ્રિટન યુરોપ બહારના દેશોના લોકોને વિઝા આપવામાં વધુ કડક નિયંત્રણોની તૈયારી કરતું હોવાની અટકળો ચાલે છે. આ યોજનાની...

ભારત સરકાર દ્વારા ધર્મ અને લિંગના આધારે શૈક્ષણિક દર દર્શાવતા આંકડા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, જે મુજબ દેશમાં મુસ્લિમોની કુલ વસતીના ૪૨.૭ ટકા લોકો અભણ છે જ્યારે જૈન સમુદાયમાં સાક્ષરતાનો દર ૮૬,૪૦ ટકા છે.આ આંકડા ૨૦૧૧ની વસતી ગણતરીના આધારે જાહેર કરાયા...

હર્ટફોર્ડની ૩૦ વર્ષીય જેમા મેક્કેલ્વીનું વજન ત્રણ વર્ષ અગાઉ ૧૪૬ કિલો હતું. જોકે, તેને ક્યારેય એવું નહોતું લાગતું કે તે સ્થૂળકાય છે.  થોડા મહિના અગાઉ તે...

સંસદીય બેઠકોના સીમાંકનની આગામી મહિને થનારી સમીક્ષાથી લેબર પાર્ટીને તેની કુલ બેઠકો પૈકી ૮૫ ટકાથી વધુ એટલે કે ૨૦૦ બેઠકો પર અસર થશે તેમ સીમાંકન સમીક્ષાના નિષ્ણાત ગણાતા લોર્ડ રોબર્ટ હેવર્ડે જણાવ્યું છે. સમીક્ષાની સંભવિત અસરો અંગે તેમણે જણાવ્યું...

BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પવા લેસ્ટરમાં રવિવાર ૨૮ ઓગસ્ટે વિશેષ પ્રાર્થનાસભાનું આયોજન કરાયું...

આતંકી હુમલાનું ષડયંત્ર ઘડતા હોવાની શંકાને આધારે વેસ્ટ મિડલેન્ડ્સમાંથી કાઉન્ટર ટેરરીઝમ ડિટેક્ટિવ્સ દ્વારા પાંચ વ્યક્તિઓને અટકમાં લેવાયા બાદ આર્મીના એક્સપ્લોઝીવ...

લેબર પાર્ટીના નેતાપદની સ્પર્ધામાં જેરેમી કોર્બીન ભારે માર્જીનથી વિજેતા બને શક્યતા યુગવના એક પોલમાં જોવા મળી છે. પીઢ ડાબેરી નેતા કોર્બીનને ૬૨ ટકા અને તેમના...

ઉનાળાના વિરામ પછીની પ્રથમ કેબિનેટ બેઠકમાં વડા પ્રધાન થેરેસા મેએ તેમના સાથીઓ સમક્ષ ‘બ્રેક્ઝિટ એટલે બ્રેક્ઝિટ’નો પુનરુચ્ચાર કરતાં સ્પષ્ટ કર્યું હતું કે ‘પાછલા...

ભારતીય હવાઇદળના વડા એર ચીફ માર્શલ અરૂપ રાહાએ જણાવ્યું છે કે ભારતે જો ઉચ્ચ નૈતિક આદર્શ અપનાવવાના બદલે લશ્કરી ઉકેલ શોધ્યો હોત તો આજે પાકિસ્તાનના કબજા હેઠળનું...

જામનગરના કોંગ્રેસ પક્ષના અગ્રણી અને જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભૂતપૂર્વ પ્રમુખ, જામનગર જિલ્લા પંચાયતના સભ્ય અને બોડકા સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી...