શ્રદ્ધાળુઓ સુખડી પણ બહાર નથી લઈ જતા તે મહુડી મંદિરમાંથી બે ટ્રસ્ટીએ રૂ. 45 લાખનું સોનું ચોર્યું

મહુડીના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામમાં રૂ. 45 લાખના સોનાનું વરખ અને સોનાની ચેઇન ચોરવાના આરોપમાં બે ટ્રસ્ટીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને ટ્રસ્ટીની ધરપકડ કરીને સોનાની ચેઇન રિકવર કરી છે.

ઉત્તર ગુજરાતમાં દબદબો વધારવા ભાજપે કમર કસી છે

ઉત્તર ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ સભાઓ પછી ચૂંટણી પ્રચારમાં ગરમાવો આવી ગયો છે. આ ત્રણેય સભા જિલ્લા મથકો મહેસાણા, પાલનપુર અને મોડાસામાં થઈ છે. ઉત્તર ગુજરાતની કુલ 27 બેઠકોમાંથી 15 બેઠકો કોંગ્રેસ પાસે જ્યારે 12 બેઠકો ભાજપ પાસે છે....

મહુડીના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામમાં રૂ. 45 લાખના સોનાનું વરખ અને સોનાની ચેઇન ચોરવાના આરોપમાં બે ટ્રસ્ટીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે...

ઉત્તર ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ સભાઓ પછી ચૂંટણી પ્રચારમાં ગરમાવો આવી ગયો છે. આ ત્રણેય સભા જિલ્લા મથકો મહેસાણા, પાલનપુર અને મોડાસામાં થઈ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુરુ અને બી.એન. હાઇસ્કૂલમાં 1956થી 1965 સુધી આચાર્ય તરીકે ફરજ બજાવનાર રાસબિહારી મણિયારનું 93 વર્ષની વયે મુંબઈ ખાતે નિધન થતાં...

 ઉત્તર ગુજરાતમાં ઊંઝા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. ગત વિધાનસભા ચૂંટણીના અપવાદને બાદ કરતા મોટા ભાગે અહીંથી ભાજપના ઉમેદવારો જ જીતતા આવ્યા છે. આ વખતે આ બેઠક ઉપરથી...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે તેમની ત્રણ દિવસની ગુજરાત મુલાકાતના પ્રારંભે સૂર્યમંદિર માટે વિખ્યાત મોઢેરાને સૌરઉર્જાથી ઝળહળતું દેશનું પ્રથમ ગામ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીની ધરા પરથી અવિરત વિકાસકાર્યોની ધજા લહેરાવી હતી. શુક્રવારે એક દિવસની મુલાકાતે આવેલા વડા પ્રધાને સરકારના...

ભારતવર્ષની 51 શક્તિપીઠો પૈકીની એક અંબાજી મંદિર ખાતે પ્રતિ વર્ષ લાખો શ્રદ્ધાળુઓ દેશ-વિદેશથી મા અંબાનાં દર્શન કરવા પધારે છે. 

મહેસાણા દૂધ સાગર ડેરી દ્વારા મહારાષ્ટ્રમાં પડેલા દુષ્કાળ વખતે મોકલવામાં આવેલા સાગર દાણના કેસમાં સાક્ષી તરીકે હાજર ખાસ સરકારી વકીલે કરેલી અરજીની સુનાવણી...

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ડાલવાણા ગામે આકાશમાં ટ્રેન દોડતી હોય તેવો નજારો જોવા મળતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. લાઇનબંધ રોશનીની હારમાળા એક સાથે...

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી અને તેમના પરિવારે આચરેલા 800 કરોડ રૂપિયાના કથિત કૌભાંડની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે કે તેમના 21 બેંક ખાતામાં રૂ....



to the free, weekly Gujarat Samachar email newsletter