
દૂધસાગર ડેરીમાં 750 કરોડના કૌભાંડના મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચએ પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના ગાંધીનગર સ્થિત પંચશીલ ફાર્મ...
ઉત્તર ગુજરાતમાં વંચિત બાળકોના શિક્ષણાર્થે પ્રશંસનીય કામગીરી કરી રહેલી યોગાંજલિ કેળવણી મંડળના સ્થાપક તેમજ અધ્યાત્મક અને યોગ કર્મ અને સેવા, શિક્ષણ અને સંસ્કાર જેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલા છે એવાં તપસ્વિની રમીલાબહેન ગાંધી 91 વર્ષની સુદીર્ઘ...
60 વર્ષનાં સુનિતા વિલિયમ્સ ‘નાસા’માં 27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ 27 ડિસેમ્બર 2025થી નિવૃત્ત થયાની જાહેરાત નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (એનએએસએ-‘નાસા’)એ મંગળવારે કરી છે. હાલ ભારતના પ્રવાસે પહોંચેલાં સુનિતા વિલિયમ્સને ‘નાસા’ના...

દૂધસાગર ડેરીમાં 750 કરોડના કૌભાંડના મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચએ પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના ગાંધીનગર સ્થિત પંચશીલ ફાર્મ...

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ બે અફઘાન ભાઈઓ મોહમ્મદ હુસૈન દાદ અને મોહમ્મદ હસન દાદને ભારતના અલગ-અલગ ભાગોમાં ડ્રગ્સની દાણચોરી કરતા કિંગપિન તરીકે ઓળખી...

સુપ્રસિદ્ધ અંબાજીના આંગણે શરૂ થયેલા ભાદરવી પૂનમના મહાકુંભમાં 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવવાની ધારણા મુજબ તમામ તૈયારીઓ થઇ ગઇ છે.

ઇંગ્લીશ ભાષા પર પ્રભુત્વની ચકાસણી માટે લેવાતી IELTS પરીક્ષામાં સેટિંગ કરીને મહેસાણાના 4 યુવકો અમેરિકા પહોંચી તો ગયા પણ ઘૂસણખોરી કરતાં અમેરિકા પોલીસે દબોચી...

ઉત્તર ગુજરાતના ડીસા નગરમાં લવજેહાદ મુદ્દે પ્રચંડ જનઆક્રોશ પ્રવર્તે છે. આ દૂષણના વિરોધમાં રવિવારે સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. જનઆક્રોશ રેલીમાં 15 હજારથી...

વિવિધ જ્ઞાતિ-સમાજના આગેવાનોના મહેસાણામાં યોજાયેલા મહાસંમેલનમાં બુલંદ અવાજે માગ કરવામાં આવી છે કે સરકારે લગ્નધારો અને લગ્નની વય સુધારવી જોઇએ તેમજ માનવ અધિકાર...

અમદાવાદ શહેરના ઘાટલોડિયાના જય ભોલે ગ્રૂપના 122 સભ્યોએ અંબાજી મંદિરમાં માતાજીને 23 તોલાની સોનાની પાદુકા અર્પણ કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મારુતિ સુઝુકી મોટર્સના ભારતમાં આગમનના 40 વર્ષની ઉજવણી નિમિત્તે રવિવારે સાંજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં...

ગુજરાતમાંથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવા ઈચ્છતા- ઈમીગ્રેશન મેળવવા માગતી વ્યક્તિઓ માટે મેક્સિકોનું કેનકુનસિટીમાં ગુપ્ત આશ્રાય સ્થાન - ઘરથી દૂર કામચલાઉ ઘર...

યાત્રાધામ અંબાજી મંદિરમાં શ્રાવણ માસના પ્રારંભે અમદાવાદના માતેશ્વરી ગ્રૂપના શ્રદ્ધાળુએ રૂ. 21 લાખનું ચેકથી દાન કર્યું છે. શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં...