નખશીખ ગાંધીવાદી, સેવાના ભેખધારી યોગાંજલિ સંસ્થાના સ્થાપક રમીલાબેન ગાંધીનો દેહવિલય

ઉત્તર ગુજરાતમાં વંચિત બાળકોના શિક્ષણાર્થે પ્રશંસનીય કામગીરી કરી રહેલી યોગાંજલિ કેળવણી મંડળના સ્થાપક તેમજ અધ્યાત્મક અને યોગ કર્મ અને સેવા, શિક્ષણ અને સંસ્કાર જેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલા છે એવાં તપસ્વિની રમીલાબહેન ગાંધી 91 વર્ષની સુદીર્ઘ...

27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ નિવૃત્ત

60 વર્ષનાં સુનિતા વિલિયમ્સ ‘નાસા’માં 27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ 27 ડિસેમ્બર 2025થી નિવૃત્ત થયાની જાહેરાત નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (એનએએસએ-‘નાસા’)એ મંગળવારે કરી છે. હાલ ભારતના પ્રવાસે પહોંચેલાં સુનિતા વિલિયમ્સને ‘નાસા’ના...

બનાસકાંઠા જિલ્લાના વાવ બેઠકની પેટાચૂંટણીમાં છેલ્લા રાઉન્ડની ભારે રસાકસીના અંતે ભાજપનો વિજય થયો છે. પ્રતિષ્ઠાના જંગ સમાન વાવ બેઠક જીતીને ભાજપે લોકસભા ચૂંટણીમાં...

સિદ્ધપુરના કાત્યોકના મેળામાં શનિવારે કાર્તિકી એકમના રોજ દોઢ લાખ જેટલા શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટયું હતું. તો બીજી તરફ અહીં ભરાતા ઘોડા અને ઊંટ બજારમાં વિવિધ...

પાટણ નગરની ધારપુર મેડિકલ કોલેજમાં શનિવારે એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા એક આશાસ્પદ યુવકનું કહેવાતા રેગિંગથી મોત નીપજતાં ભારે હોબાળો મચી ગયો છે....

અંતરિક્ષમાં ફસાયેલાં ભારતીય મૂળનાં અમેરિકન સુનીતા વિલિયમ્સના અંતરિક્ષમાં રહેવાની અવિધ સતત વધતી જઈ રહી છે. હાલ તેમના પરત આવવાનો સમય ફેબ્રુઆરી 2025 નક્કી...

ભીલોડા તાલુકાના ટોરડામાં સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપાળાનંદ સ્વામીની જન્મભૂમિ પર સાકાર થયેલા મંદિરે દર વર્ષે ખેતી પાકનો વરતારો જોવા પરંપરાગત રીતે અષાઢી...

આશરે 1200 કરોડના ખર્ચે અંબાજી શહેરની કાયાપલટનો માસ્ટર પ્લાન તૈયાર થયો છે. યોજના અનુસાર, આગામી ઓક્ટોબર મહિનાથી ત્રણ તબક્કામાં અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું...

છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી પ.પૂ. સચ્ચિદાનંદ સ્વામી સુઇગામમાં મુકામ કરીને ભક્તો સાથે સત્સંગ કરી રહ્યા છે. ગયા ગુરુવારે 16 મેના રોજ તેમની તબિયત લથડી...

વિસનગરમાં રવિવારે મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઇ ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ભેગા થઈ...

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી હજુ પણ ભાજપ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. ક્ષત્રિયોએ જયાં...

 સંઘસ્થવીર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના આઠમા ગચ્છાધિપતિ આચાર્ય દોલત-સાગરસૂરીશ્વરજી મહારાજ 103 વર્ષની વયે પૂણે ખાતે કાળધર્મ પામ્યા છે. તેઓ કાળધર્મ પામતાં...



to the free, weekly Gujarat Samachar email newsletter