- 15 Apr 2021

મહેસાણા જિલ્લાના બહુચરાજી નજીક ફૂલની પાંખડી જેવી કોમળ બાળકીને લઇને પિતાને નર્મદાની કેનાલમાં પડતું મુક્યું હતું.સદભાગ્યે નજીકમાંથી પસાર થઇ રહેલા ૫૦ વર્ષના...
કેનેડિયન સરહદેથી અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવા જતાં ઉત્તર ગુજરાતમાં આવેલા ડિંગુચા ગામનો 4 સભ્યોનો પટેલ પરિવાર મૃત્યુ પામ્યો તે કેસમાં મુખ્ય આરોપીને દસ વર્સની સજા ફટકારાઇ છે. મિનેસોટાની કોર્ટે ડર્ટી હેરી તરીકે જાણીતા હર્ષદ પટેલને આંતરરાષ્ટ્રીય...
મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...
મહેસાણા જિલ્લાના બહુચરાજી નજીક ફૂલની પાંખડી જેવી કોમળ બાળકીને લઇને પિતાને નર્મદાની કેનાલમાં પડતું મુક્યું હતું.સદભાગ્યે નજીકમાંથી પસાર થઇ રહેલા ૫૦ વર્ષના...
વડનગરમાં ચાલી રહેલા ઉત્ખનનમાં વર્ષ ૨૦૧૪થી ૨૦૨૧ સુધીમાં પહેલી વખત પુરાતત્વ વિભાગને ઇજિપ્ત દેશનો સોનાનો ૩ ગ્રામનો સિક્કો મળી આવ્યો છે.
બનાસકાંઠાના પાલનપુરથી અજમેરના મદાર સુધીના ૩૩૫ કિલોમીટર લાંબા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની કામગીરી અને ટેસ્ટીંગ પૂર્ણ થઇ જતાં ૩૧ માર્ચથી આ રૂટ પ્રાયોગિક ધોરણે...
સાબરકાંઠા જિલ્લામાં કોરોના કહેર વધી રહ્યો છે તેવામાં કેટલાક ગામો દ્વારા સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવી રહ્યા છે. હિંમતનગર તાલુકાના ૨૩૦૦ની વસ્તી ધરાવતા કાંણિયાલ ગામમાં પણ કોરોનાના કેસ વધી જતાં જાગૃત ગ્રામજનો દ્વારા સ્વયંભૂ સાત દિવસના લોકડાઉનની...
જરાત હવે રાષ્ટ્રીય સ્તરે ઓટોમોબાઈલ હબ તરીકે ઉભરી રહ્યું છે. અમદાવાદના સાણંદમાં ટાટા મોટર્સ, ફોર્ડ જેવી પ્રખ્યાત કંપનીઓના પ્લાંટ છે ત્યારે હવે સુઝુકી મોટર્સે...
ઇડરની પાંચ વર્ષની બાળકીને કિડનીની નળીમાં ૪૫થી વધુ પથરી કાઢીને બાળકોની હોસ્પિટલના તબીબે સફળ સર્જરી કરીને તેને દર્દમુક્ત કરી છે. આ સર્જરી કરનાર ડો. અમર શાહે જણાવ્યું કે, ઇડરમાં રહેતા મનીષાબેન અને પ્રજ્ઞેશ નાયકની ૫ વર્ષીય દીકરી શ્રી જન્મથી જ ખાવાપીવામાં...
પવિત્ર યાત્રાધામ શામળાજી બાદ હવે અંબાજી મંદિરમાં પણ ધાર્મિક મર્યાદા જળવાય તે હેતુથી દર્શનાર્થે આવતા ભક્તોના વસ્ત્ર પરિધાન અંગે મંદિર દ્વારા એડવાઇઝરી જારી...
મહેસાણા જિલ્લાના હોમગાર્ડ ટ્રેનીંગ સેન્ટરમાં એક મહંતને પોલીસ અધિકારીની જેમ જ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવતા વિવાદ ઉભો થયો છે. આ અંગેની એક વીડિયો ક્લિપ ફરતી...
યાત્રાધામ ખેડબ્રહ્મામાં બિરાજમાન અંબાકા માતાજીના મંદિરના ગર્ભગૃહના દરવાજાને ચાંદીથી મઢવામાં આવ્યા છે. તાજેતરમાં પૂનમના દિવસે આ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ...
નિઃસંતાન દંપતી સંતાન માટે કેટકેટલી બાધા-આખડી રાખતા હોય છે. તો બીજી તરફ જેને સંતાન હોય તેને કંઈ કિંમત નહીં હોવાનો કિસ્સો કડીમાં બહાર આવ્યો છે. એક પુત્રી...