વડાલી ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજનો હોબાળો

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી હજુ પણ ભાજપ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. ક્ષત્રિયોએ જયાં સુધી લોકસભાની ચૂંટણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ગામેગામ ભાજપનો વિરોધ કરવાની હાકલ કરી છે. 

મહેસાણાના પટેલ પરિવારમાં જન્મેલા આચાર્ય દોલતસાગરજી 103 વર્ષની વયે કાળધર્મ પામ્યા

 સંઘસ્થવીર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના આઠમા ગચ્છાધિપતિ આચાર્ય દોલત-સાગરસૂરીશ્વરજી મહારાજ 103 વર્ષની વયે પૂણે ખાતે કાળધર્મ પામ્યા છે. તેઓ કાળધર્મ પામતાં જિનશાસને એક વિરાટ શિરછત્ર ગુમાવ્યું છે.

પાટણ જિલ્લામાં અગાઉ પ્રદેશ કોંગ્રેસ મહિલા મંત્રી અલકા દરજી અને હિનાબહેન ભ્રહ્મભટ્ટ નામની કાર્યકરોએ કોંગ્રેસના ધારાસભ્ય કે. સી. પટેલ ઉપર રૂપિયા લઈને ટિકિટો...

રાજ્ય સરકારે રૂફટોપ પોલીસી અમલમાં મૂક્યા પછી લોકોના મકાનો અને કચેરીઓની અગાસી પર સૌર ઊર્જા પેદા કરવામાં આવી રહી છે. પાટણ જિલ્લા મથકમાં પણ સૂર્યના કિરણો...

શહેર અને આજુબાજુના વિસ્તારોમાં તાજેતરમાં ઉત્ખનનની કાર્યવાહી ચાલી રહી છે. તાજેતરમાં વડનગરના અમરથોળ દરવાજા નજીક પુરાતત્ત્વ વિભાગના ઉત્ખનન દરમિયાન ૨૦૦૦ વર્ષ...

વિશ્વમાં બાળકોનાં ભણતરમાં સુધારો કરવા માટે અનેક યોજનાઓ અમલમાં હોય છે. વિશ્વભરમાં બાળકોનાં શિક્ષણ માટે કાર્યરત બીઆઇસી ક્રિસ્ટલ પેન સંસ્થા દર વર્ષે બાળકોના...

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણકાર્ય માટે ભંડોળ એકત્ર કરવા ૧૫ જાન્યુઆરીથી દેશભરમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ નિધિ સમર્પણ યાત્રા શરૂ...

પશુઓને કતલખાને લઇ જવાતા હોવાની બાતમી આધારે રવિવારે રાત્રે ૧૧.૦૦ કલાકના અરસામાં પાટણના હારિજ ત્રણ રસ્તા નજીક મોટી સંખ્યામાં લોકોને જોઇને અજાણ્યો ટ્રક ચાલક અંધારાનો લાભ લઇને ટ્રક મૂકીને નાસી છૂટ્યો હતો તેટલામાં પોલીસ સ્થળે પહોંચી હતી. અજાણ્યા...

આ વર્ષે મા આદ્યશક્તિ અંબાજીનો પ્રાગટ્ય દિવસ પોષી પૂનમે સાદગીથી અંબાજીમાં ઉજવાયો હતો. જોકે પ્રાગટયોત્સવમાં પણ મા અંબેના જયઘોષથી અંબાજી ધામ ગુંજી ઊઠ્યું...

મહેસાણામાં રહેતા અને નાણાં ધીરધારનો ધંધો કરતા વેપારીએ બાકી નીકળતા ૫૦૦ રૂપિયા પરત મેળવવા તાજેતરમાં હાઇ કોર્ટમાં અરજી કરી હતી. અરજી કરવા અને કોર્ટ કાર્યવાહી માટે તેમણે અત્યાર સુધીમાં રૂ. ૩૦ હજાર જેટલી ફી ચૂકવી છે. ૬ વર્ષ અગાઉ ૧૦ હજાર રૂપિયા લેનાર...

સાંતલપુર પાસે કચ્છના નાના રણમાં ચાલતા નમક ઉદ્યોગમાં ત્રણ વર્ષથી સોલાર પેનલ દ્વારા કાયાપલટ આવી છે. આ ઉદ્યોગના ૫૦૦ જેટલા અગરોમાં સોલાર લાઇટ પાવર સિસ્ટમનો...



to the free, weekly Gujarat Samachar email newsletter