નખશીખ ગાંધીવાદી, સેવાના ભેખધારી યોગાંજલિ સંસ્થાના સ્થાપક રમીલાબેન ગાંધીનો દેહવિલય

ઉત્તર ગુજરાતમાં વંચિત બાળકોના શિક્ષણાર્થે પ્રશંસનીય કામગીરી કરી રહેલી યોગાંજલિ કેળવણી મંડળના સ્થાપક તેમજ અધ્યાત્મક અને યોગ કર્મ અને સેવા, શિક્ષણ અને સંસ્કાર જેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલા છે એવાં તપસ્વિની રમીલાબહેન ગાંધી 91 વર્ષની સુદીર્ઘ...

27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ નિવૃત્ત

60 વર્ષનાં સુનિતા વિલિયમ્સ ‘નાસા’માં 27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ 27 ડિસેમ્બર 2025થી નિવૃત્ત થયાની જાહેરાત નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (એનએએસએ-‘નાસા’)એ મંગળવારે કરી છે. હાલ ભારતના પ્રવાસે પહોંચેલાં સુનિતા વિલિયમ્સને ‘નાસા’ના...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુજરાત સહિત દેશમાં કિસાનની આવક વધી છે અને પશુપાલન તેમજ મત્સ્ય ઉત્પાદન પણ વધ્યું છે. આજે રાજ્યનું ડેરી માર્કેટ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાબર ડેરીએ પહોંચ્યા બાદ મહિલા દૂધ ઉત્પાદકો સાથે સંવાદ કર્યો હતો.

દાંતાના રાજવી પરિવારના અંબાજી માતાના મંદિર, તેની સંપત્તિઓ અને ગબ્બર પર્વત પરના દાયકાઓ જૂના દાવાને સિવિલ કોર્ટે ફગાવી દીધો છે અને છેલ્લા 50 વર્ષ કરતાં વધુ...

સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી...

વધતી મોંઘવારી શિક્ષણ પર પ્રતિકૂળ પ્રભાવ સર્જે છે. આમાંય મધ્યમવર્ગી પરિવારમાં કમાનાર એક હોય ત્યારે મોંઘવારીનો માર મૂંઝવે. ઉત્તર ગુજરાતમાં માણસા નજીક સંસ્કાર...

કેનેડા-અમેરિકાની સરહદે હાડ થીજાવતી ઠંડીમાં ચાર ગુજરાતીઓના મોતનો આરોપી સ્ટીવ શેન્ડ અમેરિકન કોર્ટમાંથી કોઈ પણ બોન્ડ ભર્યા વિના જ છૂટી ગયો છે. સ્ટીવ શેન્ડ...

મહેસાણાની યુવા બેડમિન્ટન ખેલાડી તસ્નીમ મીરે અંડર-૧૯ વર્લ્ડ જુનિયર ગર્લ્સ સિંગલ્સમાં નંબર વનનું રેન્કિંગ મેળવીને ગુજરાતનું જ નહીં, સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું...

અત્યારે દેશના લોકોમાં પશ્ચિમી સંસ્કૃતિના ક્રેઝ વચ્ચે વિદેશીઓમાં ભારતીય સંસ્કૃતિનું આકર્ષણ ખુબ જ સુખદ બાબત છે. રશિયાની યુવતી અને જર્મન યુવક હિન્દુ ધર્મ...

અત્યારે દેશના લોકોમાં પશ્ચિમી સંસ્કૃતિના ક્રેઝ વચ્ચે વિદેશીઓમાં ભારતીય સંસ્કૃતિનું આકર્ષણ ખુબ જ સુખદ બાબત છે. રશિયાની યુવતી અને જર્મન યુવક હિન્દુ ધર્મ...

રામાનંદ સાગરની લોકપ્રિય સીરિયલ રામાયણના રાવણ એટલે કે અરવિંદ ત્રિવેદી પછી હવે આ શોના એક વધુ કલાકારનું નિધન થયું છે. રામાયણમાં નિષાદ રાજાનું પાત્ર ભજવનાર...



to the free, weekly Gujarat Samachar email newsletter