સ્વામિનારાયણ મંદિર-વિલ્સડનના 49મા પાટોત્સવની ઉજવણી

આજે હજારો હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનેલા ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર – વિલ્સડનનો 49મો વાર્ષિક પાટોત્સવ 10થી 15 જુલાઇ દરમિયાન રંગેચંગે ઉજવાયો હતો. 

વિશ્વના સૌથી સુંદર મ્યુઝિયમની યુનેસ્કોની યાદીમાં કચ્છનું સ્મૃતિવન

યુનેસ્કો દ્વારા કચ્છ-ભૂજના સ્મૃતિવનને વિશ્વના સાતમા સૌથી સુંદર મ્યુઝિયમની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક્સ ઉપર ટ્વિર કરીને આ માહિતી આપતાં ગુજરાત અને ભારત માટે આ ગૌરવની ક્ષણ હોવાનું જણાવ્યું હતું. સ્મૃતિવન એ...

આજે હજારો હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનેલા ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર – વિલ્સડનનો 49મો વાર્ષિક પાટોત્સવ 10થી 15 જુલાઇ દરમિયાન રંગેચંગે ઉજવાયો હતો. 

યુનેસ્કો દ્વારા કચ્છ-ભૂજના સ્મૃતિવનને વિશ્વના સાતમા સૌથી સુંદર મ્યુઝિયમની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક્સ ઉપર ટ્વિર...

 વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ના ચીફ સેક્રેટરી પી. કે. મિશ્રાએ કચ્છના પશ્ચિમી સાગરકાંઠાના સરહદી વિસ્તારોની મુલાકાત લઇને વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું....

જૈન ધર્મના 24મા તીર્થંકર એટલે ‘અહિંસા પરમો ધર્મ’નો સંદેશ આપનાર ભગવાન શ્રી મહાવીર. ભગવાન મહાવીરનો જન્મ માતા ત્રિશલાના કુખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો...

વડાપ્રધાને રાજકોટ ‘એઈમ્સ’ની સાથે મંગલાગિરી, ભટિંડા, રાયબરેલી, કલ્યાણી ‘એઈમ્સ’નું પણ રાજકોટથી લોકાર્પણ કર્યું હતું. આ પાંચેય ‘એઇમ્સ’ કુલ 6300 કરોડ રૂપિયાના...

એક સમયે પછાત જિલ્લામાં ગણાતું કચ્છ આજે પ્રવાસીઓથી ધમધમે છે. દર વરસે ઉજવાતા રણોત્સવ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બહુ જૂનો નાતો છે. તેમણે જ મુખ્યમંત્રી...

માત્ર 700ની વસતી સાથે સફેદ રણની અનમોલ સંપત્તિ ધરાવતાં ધોરડોએ વિશ્વના શ્રેષ્ઠ ટૂરિઝમ વિલેજની યાદીમાં સ્થાન મેળવ્યું છે. યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઈઝેશન...

સનાતન વૈદિક ધર્મમાં અક્ષયતૃતિયા અખાત્રીજનું મહર્ષિઓએ મહાત્મય ખૂબ જ વર્ણવેલું છે. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન જણાવે છે કે આ પવિત્ર દિવસે નિષ્કપટ થઈને...

ભુજ શહેરના જાણીતા સામાજિક કાર્યકર અને સેવાભાવી પરેશ નરોત્તમભાઈ અનમે (45) ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ભુજમાં સામાજિક,...



to the free, weekly Gujarat Samachar email newsletter