
સનાતન વૈદિક ધર્મમાં અક્ષયતૃતિયા અખાત્રીજનું મહર્ષિઓએ મહાત્મય ખૂબ જ વર્ણવેલું છે. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન જણાવે છે કે આ પવિત્ર દિવસે નિષ્કપટ થઈને...
સનાતન વૈદિક ધર્મમાં અક્ષયતૃતિયા અખાત્રીજનું મહર્ષિઓએ મહાત્મય ખૂબ જ વર્ણવેલું છે. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન જણાવે છે કે આ પવિત્ર દિવસે નિષ્કપટ થઈને ભક્તિભાવ પૂર્વક આરાધ્ય ઈષ્ટદેવનું પૂજન અર્ચન કરનારો સદૈવ સુખ શાંતિ જીવનમાં મેળવી શકે છે.
ભુજ શહેરના જાણીતા સામાજિક કાર્યકર અને સેવાભાવી પરેશ નરોત્તમભાઈ અનમે (45) ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ભુજમાં સામાજિક, સેવાકીય પ્રવૃત્તિ હોય, ધાર્મિક આયોજનો હોય કે ટેબલ ટેનિસની રમત સહિતની સ્પોર્ટ્સની પ્રવૃતિ...
સનાતન વૈદિક ધર્મમાં અક્ષયતૃતિયા અખાત્રીજનું મહર્ષિઓએ મહાત્મય ખૂબ જ વર્ણવેલું છે. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન જણાવે છે કે આ પવિત્ર દિવસે નિષ્કપટ થઈને...
ભુજ શહેરના જાણીતા સામાજિક કાર્યકર અને સેવાભાવી પરેશ નરોત્તમભાઈ અનમે (45) ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ભુજમાં સામાજિક,...
શ્રી સ્વામિનારાયણ મંદિર-ભુજના સંત સદ્ગુરુ સ્વામી પ્રેમપ્રકાશદાસજી તા. 2 માર્ચના રોજ અક્ષરધામ સિધાવ્યા છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીના પુત્ર અનંતની સગાઈ એન્કોર હેલ્થકેરના સીઇઓ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા સાથે થઈ છે. વિરેન મર્ચન્ટ મુકેશ અંબાણીના...
ભારતને આ વર્ષે G-20 સમિટનું યજમાનપદ પ્રાપ્ત થયું છે. આગામી 8થી 10 ફેબ્રુઆરી દરમિયાન ધોરડો સફેદ રણ ખાતે પ્રવાસન વિષય અંતર્ગત G-20ની સમિટ યોજાવા જઈ રહી છે,...
વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર - કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકો માટે મતદાન થશે. પહેલી ડિસેમ્બરે થનારા મતદાન માટે કચ્છની તમામ છ વિધાનસભા બેઠક...
‘દેશી ગાયના ગોબરમાં લક્ષ્મીજીનો વાસ છે...’ આ વાક્ય ચરિતાર્થ થયું છે અને દેશી ગાયમાતાના ગોબરમાંથી બનતી મોબાઈલ ચિપ્સને આંતરરાષ્ટ્રીય પેટન્ટ મેળવી છે. ભુજ...
કેલિફોર્નિયામાં શીખ પરિવારની હત્યાની શાહી સૂકાઇ નહોતી ત્યાં ઈન્ડિયાના સ્ટેટમાં ગુજરાતી વિદ્યાર્થીની હત્યાનો મામલો બહાર આવ્યો છે. હત્યાના આરોપસર પોલીસે...
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ભુજ ખાતે તાજેતરમાં સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમ અને મેમોરિયલ પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત ડિઝાસ્ટર...
અમદાવાદના શીખ ફાઉન્ડેશન દ્વારા કચ્છ જિલ્લાના લખપત તાલુકા ખાતે આશરે 13 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યના સૌથી મોટા ગુરુદ્વારાનું નિર્માણ કરાશે. શીખ ફાઉન્ડેશનના...