અદાણી ગ્રૂપ કચ્છમાં વિશ્વનો સૌથી મોટો બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ શરૂ કરશે

અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.

કચ્છી-સામત્રા સમુદાયનું કર્મભૂમિ કેન્યામાં સેવાકાર્ય પ્રસંશનીયઃ માધવપ્રિયદાસજી સ્વામી

કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...

માંડવીના દરિયાકિનારે વિશ્વ શાંતિ અને કોરોના મહામારીના સર્વનાશ માટે સાધના કરી રહેલા ૭૫ વર્ષીય બૌદ્ધ સાધુ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

ચીનનાં શાંઘાઈ બંદરેથી પાકિસ્તાનનાં કરાચી બંદરે જઈ રહેલા જહાજને મુન્દ્રા બંદરે અટકાવીને તેની ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી છે. જહાજનાં કન્ટેનરમાં ટાઈટેનિયમ...

ઊંટ એ રણનું જહાજ ગણાય છે, રણ વિસ્તારમાં એક સ્થળેથી બીજા સ્થળે પરિવહન માટે ઊંટનો ઉપયોગ થાય છે, પરંતુ કોઇ આપણને એમ કહે કે ઊંટ માત્ર રણમાં જ નથી ચાલતું, રણ...

કચ્છી કેસર કેરીની માંગ સમગ્ર ભારત સહિત વિદેશોમાં પણ રહેતી હોવાથી કિસાનો મોટા પ્રમાણમાં કેસર કેરીનું ઉત્પાદન કરે છે. જો કે ગતવર્ષે વાવાઝોડું અને પ્રારંભિક...

એકલ માતાના રણમાં ગુલાબી ધોમડાના સેંકડો ઇંડા અને બચ્ચાઓનું નિકંદન કાઢી નાંખવાના કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય...

કચ્છીઓની આફ્રિકા હિજરતના સ્વર્ણિમ ઇતિહાસનું વધુ એક પૃષ્ઠ પૂર્ણ થયું છે. મોમ્બાસાને કર્મભૂમિ બનાવનાર કચ્છ-સૂરજપરના હરિભાઇ કેસરા હાલાઇનું ૯૧ વર્ષની વયે પૈતૃક...

સ્‍વામીનારાયણ સંપ્રદાયના એક સ્‍વામીએ ગયા વર્ષના નવેમ્‍બર મહિનામાં થાણેમાં કરેલી સત્‍સંગ સભા દરમિયાન એક હરિભકતે હનુમાનજી વિશે પૂછેલા સવાલનો સ્‍વામીજીએ જે...

કચ્છ રણોત્સવમાં રાજ્ય સરકારને બે વર્ષમાં રોયલ્ટી અને એન્ટ્રી ફી પેટે ૧૩ કરોડ રૂપિયાની આવક થઇ છે. બીજી તરફ રણોત્સવના માધ્યમથી છેલ્લા બે વર્ષમાં સ્થાનિક...

ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૨ માર્ચે સાંજે વાતાવરણમાં નાટકીય પલ્ટો આવ્યો હતો અને કરા પડવાની સાથે કમોસમી વરસાદના ધોધમાર ઝાપટાંથી માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. તો બીજી તરફ, બદલાયેલા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદના પગલે ખેડૂતોનાં જીવ પડીકે...

ભારતની સર્વોચ્ચ અદાલતે ૧૨ માર્ચે એક આદેશમાં, ૧૯૯૭થી ગુમ થયેલ લશ્કરના કેપ્ટન સંજીત ભટ્ટાચાર્જીના માતાએ કરેલી અરજી પર વિચારણા માટે સંમતી દર્શાવી છે. કેપ્ટન...



to the free, weekly Gujarat Samachar email newsletter