
કચ્છનું માંડવી દરિયાઈ જહાજ બનાવવા માટે જાણીતું છે. દસકાઓથી અનેક પરિવારો માત્ર વહાણ બનાવવાના વ્યવસાય સાથે જ સંકળાયેલા છે, અને જહાજ નિર્માણના કામમાં તેઓ...
અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.
કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...

કચ્છનું માંડવી દરિયાઈ જહાજ બનાવવા માટે જાણીતું છે. દસકાઓથી અનેક પરિવારો માત્ર વહાણ બનાવવાના વ્યવસાય સાથે જ સંકળાયેલા છે, અને જહાજ નિર્માણના કામમાં તેઓ...

મુન્દ્રા ખાતે અદાણી પોર્ટ પર કસ્ટમ વિભાગ અને ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજન્સની સંયુક્ત ટીમે પાકિસ્તાનથી ચીન મોકલવામાં આવતા સંખ્યાબંધ કન્ટેઇનરો જપ્ત...
કંડલા પોર્ટ પર ૨૭ મેના રોજ યુરોપિયન દેશ માલ્ટાનું જહાજ એમ.વી.-મેડેરિયા એન્કર દ્વારા લાંગરવામાં આવ્યું હતું અને પોર્ટ પરની ક્રેન તેમાંથી સામાન ઉતારી રહી હતી. આ સમયે દક્ષિણ અમેરિકન દેશ પનામાથી આવેલું એમ.વી.યુ.-ગ્લોરી ત્યાં આવી પહોંચ્યું હતું અને...
ગામડું ધારે એ કરી બતાવે એવા ખંત અને ખુમારી ભર્યા છે ગામડાના લોકોમાં!! જ્યારે જાગૃતિ બતાવવાનો સમય આવે ત્યારે પણ ગામડું અને ગામડાંના લોકો પાછળ ન રહેતા એવું સાર્થક કરી બતાવ્યું છે ખારડીયા ગામે. ખોબા જેવડા ખારડીયામાં જનજાગૃતિ અને ભાગીદારી તેમજ ગ્રામ...

અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’ (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન)એ તાજેતરમાં કચ્છ સહિતના ગુજરાતની બે તસવીરો પોતાની સાઈટ પર રજૂ કરી છે. ચોમાસા...
પાકિસ્તાન મરીન સીક્યુરીટી દ્વારા જખૌ નજીક I.M.B.L. પાસે માછીમારી કરી રહેલી ગુજરાતની છ બોટો અને 35 જેટલા માછીમારોનું અપહરણ કરી લેવામાં આવ્યું છે.

કચ્છમાં જખૌની આંતરરાષ્ટ્રીય જળસરહદ પાસેથી ૩૦૦ કરોડ રૂપિયાના હેરોઈન સાથે આઠ પાકિસ્તાની શખ્સો ઝડપાયા છે. અબડાસા તાલુકાના જખૌ દરિયાઈ વિસ્તાર નજીક બાતમીના...

કચ્છના સાહસિક ખેડુતોએ અત્યારસુધી ગરમ અને અછતના પ્રદેશમાં થતા બાગાયતી પાકો ઉગાડી બતાવ્યા છે. ઠંડા પ્રદેશમાં થનારી સ્ટ્રોબરી, એપલ, કાજુ, ડ્રેગેન ફ્રુટથી...
ભારતીય ફૌજની બહાદૂરી તો જગજાહેર છે, પણ અર્ધલશ્કરી દળો અને પોલીસમાં પણ કેટલાય શૂરવીર છે એની ગવાહી ૧૯૬૫માં કચ્છની સરહદે પાકિસ્તાનને પરાસ્ત કરનારા યુદ્ધમાંથી મળી રહે છે. આંતરરાષ્ટ્રીય રણ સરહદે સરદાર ચોકી, વીઘાકોટ, છાડબેટ, હનુમાનમઢીમાં સામે પાકિસ્તાનની...