મુન્દ્રાથી હરિયાણા સુધી ક્રૂડ પહોંચાડવા પાઇપ નખાશે

વડાપ્રધાને રાજકોટ ‘એઈમ્સ’ની સાથે મંગલાગિરી, ભટિંડા, રાયબરેલી, કલ્યાણી ‘એઈમ્સ’નું પણ રાજકોટથી લોકાર્પણ કર્યું હતું. આ પાંચેય ‘એઇમ્સ’ કુલ 6300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ છે અને અલગ અલગ બેડની ક્ષમતા ધરાવે છે. આ ‘એઇમ્સ’ સહિત કુલ 48,000 કરોડ રૂપિયાના...

‘સાહેબ, આ દુનિયાને દેખાડવા જેવી જગ્યા છે! કંઇક વિચારો...’ઃ અને ‘રણોત્સવ’નો જન્મ થયો

એક સમયે પછાત જિલ્લામાં ગણાતું કચ્છ આજે પ્રવાસીઓથી ધમધમે છે. દર વરસે ઉજવાતા રણોત્સવ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બહુ જૂનો નાતો છે. તેમણે જ મુખ્યમંત્રી બન્યા બાદ 2005માં રણોત્સવની શરૂઆત કરાવી હતી. આ રણ અને આ ગામ સાથે તેમનો નાતો જૂનો છે. નરેન્દ્ર...

કચ્છીઓની આફ્રિકા હિજરતના સ્વર્ણિમ ઇતિહાસનું વધુ એક પૃષ્ઠ પૂર્ણ થયું છે. મોમ્બાસાને કર્મભૂમિ બનાવનાર કચ્છ-સૂરજપરના હરિભાઇ કેસરા હાલાઇનું ૯૧ વર્ષની વયે પૈતૃક...

સ્‍વામીનારાયણ સંપ્રદાયના એક સ્‍વામીએ ગયા વર્ષના નવેમ્‍બર મહિનામાં થાણેમાં કરેલી સત્‍સંગ સભા દરમિયાન એક હરિભકતે હનુમાનજી વિશે પૂછેલા સવાલનો સ્‍વામીજીએ જે...

કચ્છ રણોત્સવમાં રાજ્ય સરકારને બે વર્ષમાં રોયલ્ટી અને એન્ટ્રી ફી પેટે ૧૩ કરોડ રૂપિયાની આવક થઇ છે. બીજી તરફ રણોત્સવના માધ્યમથી છેલ્લા બે વર્ષમાં સ્થાનિક...

ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૨ માર્ચે સાંજે વાતાવરણમાં નાટકીય પલ્ટો આવ્યો હતો અને કરા પડવાની સાથે કમોસમી વરસાદના ધોધમાર ઝાપટાંથી માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. તો બીજી તરફ, બદલાયેલા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદના પગલે ખેડૂતોનાં જીવ પડીકે...

ભારતની સર્વોચ્ચ અદાલતે ૧૨ માર્ચે એક આદેશમાં, ૧૯૯૭થી ગુમ થયેલ લશ્કરના કેપ્ટન સંજીત ભટ્ટાચાર્જીના માતાએ કરેલી અરજી પર વિચારણા માટે સંમતી દર્શાવી છે. કેપ્ટન...

છેલ્લાં ચાર વર્ષમાં વિકાસનાં ઐતિહાસિક કાર્યો કરી રહેલા કચ્છી લેવા પટેલ સમાજ ભુજને મૂળ ફોટડીના મોમ્બાસાવાસી દાતા હસમુખભાઇ કાનજી ભુડિયા પરિવારે વધુ ૧૬ કરોડ...

રાપર તાલુકાના ખાંડેલમાં ૧૨મી ફેબ્રુઆરીએ એક ઘૃણાસ્પદ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. હિંમતનગરની અને ખાંડેલમાં રહેતી પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તેમના લગ્નને છ વર્ષ થયાં છે અને સંતાનમાં એક પુત્રી છે. દીકરી દિવાળી પછી પીડિતાના માતા-પિતા સાથે...

એશિયાની સુપ્રસિદ્ધ સુરખાબ સિટી કચ્છના મોટા રણ વિસ્તારમાં આવેલી છે. ચાલુ વર્ષે અહીં સુરખાબનું સફળ પ્રજનન થયું છે અને ૨ લાખ જેટલાં સુરખાબનાં બચ્ચાં ઉછરી...

કચ્છના રાપરના છેવાડામાં આવેલા ‘વ્રજવાણી’ સ્થાને ૧૩મી ફેબ્રુઆરીથી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન ૮૫૫મી માનસ કથા આયોજિત થઈ છે. સરકારની કોરોના અંગેની ગાઈડલાઈન મુજબ...



to the free, weekly Gujarat Samachar email newsletter