ગામડું ધારે એ કરી બતાવે એવા ખંત અને ખુમારી ભર્યા છે ગામડાના લોકોમાં!! જ્યારે જાગૃતિ બતાવવાનો સમય આવે ત્યારે પણ ગામડું અને ગામડાંના લોકો પાછળ ન રહેતા એવું સાર્થક કરી બતાવ્યું છે ખારડીયા ગામે. ખોબા જેવડા ખારડીયામાં જનજાગૃતિ અને ભાગીદારી તેમજ ગ્રામ...
મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...
યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.
ગામડું ધારે એ કરી બતાવે એવા ખંત અને ખુમારી ભર્યા છે ગામડાના લોકોમાં!! જ્યારે જાગૃતિ બતાવવાનો સમય આવે ત્યારે પણ ગામડું અને ગામડાંના લોકો પાછળ ન રહેતા એવું સાર્થક કરી બતાવ્યું છે ખારડીયા ગામે. ખોબા જેવડા ખારડીયામાં જનજાગૃતિ અને ભાગીદારી તેમજ ગ્રામ...
અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’ (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન)એ તાજેતરમાં કચ્છ સહિતના ગુજરાતની બે તસવીરો પોતાની સાઈટ પર રજૂ કરી છે. ચોમાસા...
પાકિસ્તાન મરીન સીક્યુરીટી દ્વારા જખૌ નજીક I.M.B.L. પાસે માછીમારી કરી રહેલી ગુજરાતની છ બોટો અને 35 જેટલા માછીમારોનું અપહરણ કરી લેવામાં આવ્યું છે.
કચ્છમાં જખૌની આંતરરાષ્ટ્રીય જળસરહદ પાસેથી ૩૦૦ કરોડ રૂપિયાના હેરોઈન સાથે આઠ પાકિસ્તાની શખ્સો ઝડપાયા છે. અબડાસા તાલુકાના જખૌ દરિયાઈ વિસ્તાર નજીક બાતમીના...
કચ્છના સાહસિક ખેડુતોએ અત્યારસુધી ગરમ અને અછતના પ્રદેશમાં થતા બાગાયતી પાકો ઉગાડી બતાવ્યા છે. ઠંડા પ્રદેશમાં થનારી સ્ટ્રોબરી, એપલ, કાજુ, ડ્રેગેન ફ્રુટથી...
ભારતીય ફૌજની બહાદૂરી તો જગજાહેર છે, પણ અર્ધલશ્કરી દળો અને પોલીસમાં પણ કેટલાય શૂરવીર છે એની ગવાહી ૧૯૬૫માં કચ્છની સરહદે પાકિસ્તાનને પરાસ્ત કરનારા યુદ્ધમાંથી મળી રહે છે. આંતરરાષ્ટ્રીય રણ સરહદે સરદાર ચોકી, વીઘાકોટ, છાડબેટ, હનુમાનમઢીમાં સામે પાકિસ્તાનની...
માંડવીના દરિયાકિનારે વિશ્વ શાંતિ અને કોરોના મહામારીના સર્વનાશ માટે સાધના કરી રહેલા ૭૫ વર્ષીય બૌદ્ધ સાધુ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ચીનનાં શાંઘાઈ બંદરેથી પાકિસ્તાનનાં કરાચી બંદરે જઈ રહેલા જહાજને મુન્દ્રા બંદરે અટકાવીને તેની ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી છે. જહાજનાં કન્ટેનરમાં ટાઈટેનિયમ...
ઊંટ એ રણનું જહાજ ગણાય છે, રણ વિસ્તારમાં એક સ્થળેથી બીજા સ્થળે પરિવહન માટે ઊંટનો ઉપયોગ થાય છે, પરંતુ કોઇ આપણને એમ કહે કે ઊંટ માત્ર રણમાં જ નથી ચાલતું, રણ...