ભુજની સૌથી જૂની મોટી પોશાળ જાગીરમાં અંકિત છે જૈનના 24મા તીર્થંકરની કુંડળી

જૈન ધર્મના 24મા તીર્થંકર એટલે ‘અહિંસા પરમો ધર્મ’નો સંદેશ આપનાર ભગવાન શ્રી મહાવીર. ભગવાન મહાવીરનો જન્મ માતા ત્રિશલાના કુખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો. 

મુન્દ્રાથી હરિયાણા સુધી ક્રૂડ પહોંચાડવા પાઇપ નખાશે

વડાપ્રધાને રાજકોટ ‘એઈમ્સ’ની સાથે મંગલાગિરી, ભટિંડા, રાયબરેલી, કલ્યાણી ‘એઈમ્સ’નું પણ રાજકોટથી લોકાર્પણ કર્યું હતું. આ પાંચેય ‘એઇમ્સ’ કુલ 6300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ છે અને અલગ અલગ બેડની ક્ષમતા ધરાવે છે. આ ‘એઇમ્સ’ સહિત કુલ 48,000 કરોડ રૂપિયાના...

વર્ષ ૨૦૦૧માં ૨૬મી જાન્યુઆરીની સવારે ૮.૪૬ વાગ્યે કચ્છમાં વિનાશકારી ભૂકંપને ૨૦ વર્ષ થયાં છે. કચ્છની ભૂમિએ વિશ્વરભરના ભૂસંશોધકો માટે દિશાઓ ઉઘાડી મૂકી છે અને...

કચ્છના ભચાઉ પાસે આવેલા ભજનધામમાં ભારતનું પ્રથમ હારમોનિયમનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભારતભરના ખ્યાતનામ દિગજ્જ કલાકારો દ્વારા સંગીતની સાધના કરેલા ૩૦૦થી...

છેલ્લા દોઢ વર્ષથી મહેસાણા નજીકના કુકસ ગામમાં રહેતા પાકિસ્તાની હિન્દુ પરિવારની બે દીકરીનાં લગ્ન તાજેતરમાં રવિવારે ગ્રામજનોએ ધામધૂમથી કરાવ્યા હતા. ગામલોકોએ...

કચ્છના નાના દિનારા ગામનો ઢોર ચરાવતો માલધારી ઇસ્માઇલ સમા ભૂલથી વર્ષ ૨૦૦૮માં પાકિસ્તાન પહોંચી ગયો હતો. પાકિસ્તાને જાસૂસીના આરોપમાં આ માલધારીને કેદ કરીને...

સફેદ રણમાં પ્રવાસીઓએ ફેંકેલા કચરાને પ્રધાન મનસુખ માંડવિયાએ જ સાફ કરવાનું કાર્ય તાજેતરમાં કર્યું હતું. પ્રવાસીઓ દ્વારા ફેંકાયેલી પ્લાસ્ટિકની બોટલો, કચરાના...

લંડનથી માંડવી આવેલા ૩૭ વર્ષીય NRI યુવકમાં યુકે સ્ટ્રેન માલૂમ પડતાં તંત્ર દોડતું થયું છે અને લોકોમાં ભય ફેલાયો છે. પૂણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોસોજીના રિપોર્ટમાં યુવકમાં કોરોનાનો નવો સ્ટ્રેન હોવાની પુષ્ટિ થઈ હતી. આ યુવક હાલમાં એન્કરવાલા...

અમેરિકાના વ્હાઇટ હાઉસમાં નવા પ્રમુખ જો બાઇડેનના શપથ ગ્રહણની તૈયારીઓ વચ્ચે જાહેર થયું હતું કે, ટીમ બાઇડેનમાં બે ગુજરાતી સહિત ૨૦ ભારતીયને કાઉન્સિલની વિશેષ...

બ્રિટન સ્થિત કચ્છી સ્વામીનારાયણ મંદિરો પૈકીના સ્ટેનમોર મંદિરના પ્રમુખ અને સ્થાપક ટ્રસ્ટી ભીમજીભાઇ માવજી ભુડિયા (ઉં ૫૬)નું તાજેતરમાં અવસાન થતાં કચ્છથી કેન્યા,...

કચ્છમાં ૨૬મી જાન્યુઆરીએ આવેલા ભયાવહ ભૂકંપની ૨૦મી વરસીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં કચ્છમાં બે મહિનામાં ભૂકંપના ૭૦ જેટલાં આંચકા નોંધાયા છે અને પૂર્વ કચ્છની ભૂમિમાં ફરી સળવળાટ શરૂ થયો છે. સાતમી જાન્યુઆરીએ ૧.૮થી લઇને ૪ની તીવ્રતાના ભૂકંપના...

કચ્છમાં દેખાતું પ્રાણી હેણોતરા લુપ્ત થવાનાં આરે હોવાથી કેન્દ્ર સરકારે તેને દુર્લભ જાતિ તરીકે એટલે કે લુપ્તપ્રાય પ્રાણી તરીકે જાહેર કર્યું છે. જેને લઈને...



to the free, weekly Gujarat Samachar email newsletter