
છેલ્લાં ચાર વર્ષમાં વિકાસનાં ઐતિહાસિક કાર્યો કરી રહેલા કચ્છી લેવા પટેલ સમાજ ભુજને મૂળ ફોટડીના મોમ્બાસાવાસી દાતા હસમુખભાઇ કાનજી ભુડિયા પરિવારે વધુ ૧૬ કરોડ...
અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.
કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...

છેલ્લાં ચાર વર્ષમાં વિકાસનાં ઐતિહાસિક કાર્યો કરી રહેલા કચ્છી લેવા પટેલ સમાજ ભુજને મૂળ ફોટડીના મોમ્બાસાવાસી દાતા હસમુખભાઇ કાનજી ભુડિયા પરિવારે વધુ ૧૬ કરોડ...
રાપર તાલુકાના ખાંડેલમાં ૧૨મી ફેબ્રુઆરીએ એક ઘૃણાસ્પદ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. હિંમતનગરની અને ખાંડેલમાં રહેતી પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તેમના લગ્નને છ વર્ષ થયાં છે અને સંતાનમાં એક પુત્રી છે. દીકરી દિવાળી પછી પીડિતાના માતા-પિતા સાથે...

એશિયાની સુપ્રસિદ્ધ સુરખાબ સિટી કચ્છના મોટા રણ વિસ્તારમાં આવેલી છે. ચાલુ વર્ષે અહીં સુરખાબનું સફળ પ્રજનન થયું છે અને ૨ લાખ જેટલાં સુરખાબનાં બચ્ચાં ઉછરી...

કચ્છના રાપરના છેવાડામાં આવેલા ‘વ્રજવાણી’ સ્થાને ૧૩મી ફેબ્રુઆરીથી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન ૮૫૫મી માનસ કથા આયોજિત થઈ છે. સરકારની કોરોના અંગેની ગાઈડલાઈન મુજબ...

કચ્છી લેવા પટેલ સમાજ – ભુજ દ્વારા અવિરત ચાલતા વિકાસનાં ઐતિહાસિક કાર્યોમાં ફોટડીના મોમ્બાસાવાસી દાતા હસમુખભાઇ કાનજી ભુડિયા પરિવારે તાજેતરમાં રૂ. ૧૬ કરોડનું...
કચ્છમાં ચોથી ફેબ્રુઆરીએ ખાવડા અને દુધઇ પાસે ૩ની તીવ્રતાના બે સહિત ૧૨ કલાકમાં ૪ આંચકા આવ્યા હતા. નવા વર્ષની શરૂઆતમાં તા. ૭-૧ના ૪ની તીવ્રતાના આંચકા સાથે ભચાઉ નજીકની ધરા ધણધણી હતી ત્યાર બાદ હળવા કંપનો આવવા જારી રહ્યા છે. જોકે, ૨૭ દિવસ બાદ ૩થી વધુની...
રાજ્યના પોસ્ટ ઓફિસ વિભાગનું ભુજમાં સંભવતઃ સૌથી મોટું કહેવાતું રૂ. ૮ કરોડ કરતાં વધુ રકમનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો તાજેતરમાં કચ્છ-રાજકોટ ડિવિઝનનાં પોસ્ટ માસ્ટર જનરલે સ્વીકાર કરવાની સાથે સમગ્ર મામલે સીબીઆઈ મારફત તપાસ કરાવવા માટે દરખાસ્ત...
શહેરના સેક્ટર-૩ વિસ્તારમાં રહેતા વેપારીનું પાંચ અજાણ્યાઓએ તાજેતરમાં કારમાં અપહરણ કર્યું હતું અને તેઓને રાજસ્થાન લઈ ગયા હતા. ત્યાર બાદ વેપારી મારફતે અન્ય વ્યક્તિ પાસેથી રૂ. ૩૫ લાખની ખંડણી વસૂલ કરી હતી. આ ચર્ચાસ્પદ બનાવમાં એટીએસની ટીમે ચારને ઝડપી...
તાલુકાના સમાઘોઘા સ્થિત ઘરફોડ ચોરીના બનાવ મુદ્દે શંકાના આધારે પોલીસ તાજેતરમાં ત્રણ શકમંદોને ઉઠાવી ગઈ હતી અને ત્રણેયને લોકઅપમાં બંધ કરીને ઢોર માર માર્યો હોવાનું લોકઅપમાં બંધ લોકોના નજીકનાઓએ જણાવ્યું હતું. પોલીસ ઉઠાવી ગઈ તેમાંથી એક જણ અરજણ ગઢવી (રહે, સમાઘોઘા)નું...