ભૂજઃ કચ્છ પંથકના વડા મથક ભૂજના ૪૬૪મા સ્થાપના દિનની ૨૭ નવેમ્બરે શાનદાર ઉજવણી કરાઇ હતી. પરંપરાગત રીતે શહેરનાં પાંચ નાકા, છઠ્ઠી બારી અને દરબારગઢમાં ખીલ્લીનું મેયર હેમલતાબેન ગોરના હસ્તે પૂજન કરાયું હતું.
વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાંથી આમ તો અનેક પૌરાણિક અવશેષો મળેલા છે, પરંતુ આ બધામાં તેનું સાઇનબોર્ડ સૌથી મહત્વપૂર્ણ શોધ મનાય છે. આ સાઈન બોર્ડ મળ્યા બાદ પુરાતત્વવિદોની ખુશીનો પાર રહ્યો ન હતો.
મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...
ભૂજઃ કચ્છ પંથકના વડા મથક ભૂજના ૪૬૪મા સ્થાપના દિનની ૨૭ નવેમ્બરે શાનદાર ઉજવણી કરાઇ હતી. પરંપરાગત રીતે શહેરનાં પાંચ નાકા, છઠ્ઠી બારી અને દરબારગઢમાં ખીલ્લીનું મેયર હેમલતાબેન ગોરના હસ્તે પૂજન કરાયું હતું.
ભૂજઃ કચ્છ જિલ્લાના અબડાસા, લખપત, રાપર જેવા વિસ્તારોના ૧૦૦થી વધુ ગામો ત્રણ મહિના બાદ ફરીથી દુષ્કાળગ્રસ્ત જાહેર થાય તેવી સ્થિતિ ઊભી થઇ છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વાર્ષિક અનાવારી શરૂ કરી છે. તેનો અહેવાલ તૈયાર થયા બાદ કચ્છ, બનાસકાંઠા, જામનગર...
પાલનપુરઃ ભણતર કરતાં ગણતર ચઢે તે આનું નામ. સલેમપુરા ગામનાં નિરક્ષર મહિલા ઇશાબહેન મેડાતે પશુપાલન થકી વર્ષે રૂ. ૪૪ લાખની કમાણી કરીને ડેરી વ્યવસાયમાં મોટી નામના મેળવી છે. ઇશાબહેને પશુપાલનના વ્યવસાય થકી પરિવારને તો સમૃદ્ધ બનાવ્યો જ છે, સમાજના અન્ય...
દુર્ધટનામાં કોઇને જાનહાની નહીં
મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મોડાસામાં ઓધારી તળાવ પર બગીચામાં રાજ્યનો પ્રથમ એક્યુપ્રેસર પથ બનાવાયો છે.
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે યોજાયેલા વરદાયિની માતાજીના પલ્લીના મેળાની તૈયારીને આખરી ઓપ આપી દેવાયો છે. ત્રીજી ઓક્ટોબરે યોજાનારા આ પરંપરાગત મેળા માટે તંત્રે ૧૪ સીસીટીવી કેમેરા લગાડયા છે. તેમ જ ૨૭ નિયત સ્થાનો પર પૂજા-અર્ચન માટે વિશેષ મંડપ બાંધવામાં...