
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એક આતંકીએ ગયા ગુરુવારે બેન્ક કર્મચારીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આતંકી સંગઠન કાશ્મીર ફ્રિડમ ફાઈટર્સ (કેએફએફ)એ આ હત્યાની...
આકરા નીતિ-નિયમો અને ટ્રેડ ધિરાણ બિઝનેસમાં નુકસાન તેમજ કોવિડ નિયમોને કારણે ભારતીય જાહેર ક્ષેત્રની બેન્કો જેવી કે યુનિયન બનેક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેન્ક ધીમે ધીમે હોંગ કોંગથી પોતાના બિઝનેસને અન્યત્ર ખસેડી રહી છે. ક્યારેક વિશ્વમાં અગ્રણી...
વિશિષ્ટ જયપુર લિટરેચર ફેસ્ટિવલ (JLF)ના નિર્માતા ટીમવર્ક આર્ટ્સ અને JLFના આંતરરાષ્ટ્રીય સહયોગીઓ દ્વારા બ્રિટિશ લાઈબ્રેરી ખાતે 10થી 12 જૂન 2022દરમિયાન JLF Londonની નવમી એડિશનનું સમાપન થયું હતું જેમાં વક્તાઓ અને લેખકોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી...
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એક આતંકીએ ગયા ગુરુવારે બેન્ક કર્મચારીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આતંકી સંગઠન કાશ્મીર ફ્રિડમ ફાઈટર્સ (કેએફએફ)એ આ હત્યાની...
બોલિવૂડ સિંગર કેકેનાં કોલકાતામાં એક કોન્સર્ટ બાદ હૃદય બંધ પડી જવાથી મોતના કિસ્સામાં પોસ્ટમોર્ટમ કરનારા તબીબે જણાવ્યું છે કે કેકેના હાર્ટમાં અનેક બ્લોકેજ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લી મૂકાયેલી ત્રીજી ઇન્વેસ્ટર્સ સમિટ ઉત્તર પ્રદેશને ભરપૂર ફળી છે. રાજ્યમાં રૂ. 80,000 કરોડથી વધુના 1,406 પ્રોજેક્ટ્સનો...
તાજેતરમાં જ પ્રતિષ્ઠિત મેગેઝીન ‘ટાઇમ’ દ્વારા દુનિયાની સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી પર નજર ફેરવશો તો તમને કોર્પોરેટ દિગ્ગજ ગૌતમ...
કાશ્મીર ખીણમાં કાશ્મીરી પંડિતો અને બહારથી નોકરી કરવા આવેલા હિન્દુઓની હત્યા થઈ રહી છે અને છેલ્લા કેટલાક સમયમાં આ હુમલા વધ્યા છે ત્યારે આ અંગે એક મોટો ખુલાસો...
ભાજપના બે નેતાઓએ મોહમ્મદ પયગમ્બર સાહેબ અંગે વિવાદિત નિવેદન કર્યું તેના પડઘા દુનિયાભરમાં પડ્યા છે. દુનિયાના 57 મુસ્લિમ દેશોના ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશને...
યુકે દ્વારા નવી ‘હાઈ પોટેન્શિયલ ઈન્ડિવિડ્યુઅલ- HPI’ ગ્રેજ્યુએટ વિઝા યોજનામાં ભારતીય યુનિવર્સિટીઓ કે IITને સામેલ નહિ કરાવાથી ભારતીય મૂળના લોકોમાં ભારે રોષ...
‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ઓક્સફર્ડ યુનિવર્સિટી યુનિયન દ્વારા તેમનો કાર્યક્રમ એકાએક રદ કરાવા સામે ભારે નારાજગી વ્યક્ત કરી...
મુકેશ અને નીતા અંબાણીના ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટનું રવિવારે મુંબઈમાં આરંગેત્રમ્ યોજાયું હતું. જીયો વર્લ્ડ સેન્ટર ખાતે ગ્રાન્ડ થિયેટરમાં યોજાયેલા ભવ્ય...
ભગવાન જગન્નાથ પહેલી જુલાઈએ ભક્તોને દર્શન આપશે અને નગરચર્યા કરશે. તેના માટે ઓડિશાના પુરીમાં રથ બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આશરે 800 કારીગર દિવસ-રાત...