પોતાને ભગવાન ગણાવતા સાધુ-સંતોને મહાકુંભમાં પ્રવેશ પર પ્રતિબંધ

અખિલ ભારતીય અખાડા પરિષદે સાધુ-સંતોના વેશમાં ખોટા કામ કરનાર મહામંડલેશ્વર અને સાધુ-સંતોને અખાડામાંથી કાઢી મુક્યા છે. આ ઉપરાંત વિવાદિત નિવેદનો કરતા કેટલાક કથિત બાબાઓ કે કથાકારો તેમજ પોતાને ખુદને ભગવાન ગણાવતા લોકો સામે પણ અખાડા પરિષદે કાર્યવાહી...

રૂ. 3400 કરોડના વાડીલાલ ગ્રૂપના વિભાજનને મંજૂરી

ગુજરાતનું અગ્રણી વાડીલાલ ગ્રૂપ વિભાજનના મામલે પારિવારિક વિવાદમાં સપડાયું છે. ગાંધી પરિવાર દ્વારા સંચાલિત વાડીલાલ ગ્રૂપમાં લાંબા સમયથી વિભાજનને લઇને આંતરિક વિવાદ ચાલી રહ્યો હતો, જેના પર હવે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટીએ) કોર્ટે ચુકાદો...

લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ પહેલીવાર સત્તાધારી ભાજપ પર હુમલો કરતાં કહ્યું હતું કે ભાજપના નેતાઓ હિન્દુ નથી. કારણ કે તેઓ હિંસા અને નફરત ફેલાવે...

બોલિવૂડના યાદગાર-શાનદાર ગીતોના સંગીતકાર બપ્પી લાહિરી તેમના સુવર્ણપ્રેમ માટે જાણીતા હતા. જોકે તેમને પણ ટક્કર મારે એવો સુવર્ણપ્રેમી યુવાન બિહારમાં વસે છે....

ભારત નેસ્લેના ટુ-મિનિટ નુડલ્સ મેગી માટે સૌથી મોટા બજાર તરીકે ઉભરી આવ્યું છે. મેગીના લોકપ્રિય ઇન્સ્ટટન્ટ નૂડલ્સે 2023-24ના નાણાકીય વર્ષમાં 6 બિલિયન પેકેટનું...

અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશન મુદ્દે નોંધનીય યુ-ટર્ન લીધો છે. નવેમ્બરમાં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં ટ્રમ્પે વચન...

ભારતવંશી અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સને લઈને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) પહોંચેલા બોઈંગના અંતરીક્ષ યાન સ્ટારલાઈનરમાં ગંભીર યાંત્રિક ખામી સર્જાયાના...

દેશની બેન્કોમાં અનક્લેમ્ડ ડિપોઝિટ્સ એટલે કે દાવા ન કરાયેલી થાપણોમાં 26 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયાના વાર્ષિક અહેવાલ મુજબ નાણાકીય...

એશિયાની સૌથી મોટી ધારાવી ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજનામાં અદાણી ગ્રૂપને ભૂમિનું હસ્તાંતરણ સામેલ રહેશે નહીં. સુત્રોએ આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું છે કે...

અમેરિકાના આર્કાન્સાસમાં 22 જૂને બનેલી ફાયરિંગ ઘટનાનો ભોગ બનેલા ચાર નિર્દોષોમાં એક ભારતીય યુવાન છે. આ ઘટનામાં નવ લોકો ઘાયલ થયા છે.

અમેરિકામાં રહેતા શીખ અલગતાવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવામાં સામેલ હોવાનાં આરોપી ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાનું ચેક રિપબ્લિક દ્વારા અમેરિકાને...

કેનેડામાં આતંકવાદનું મહિમામંડન કરતી ઘટનાઓ સતત બની રહી છે જેની ભારતે આકરા શબ્દોમાં આલોચના કરી છે. ભારતે જણાવ્યું કે કેનેડામાં નિયમિતપણે આતંકવાદનું મહિમામંડન...



to the free, weekly Gujarat Samachar email newsletter