જિનપિંગના ભારત પ્રવાસની તૈયારીઃ મંત્રણાના કેન્દ્રમાં હશે LAC વિવાદ

ભારતમાં આવતા મહિને 12-13 તારીખે 18મું બ્રિક્સ (BRICKS) સંમેલન યોજાવા જઈ રહ્યું છે. જેમાં રશિયાના રાષ્ટ્ર૫તિ વ્લાદિમીર પુતિન સામેલ થશે તે નક્કી છે. અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના પણ આવવાની તૈયારી ચાલી રહી છે. જો શી જિનપિંગ આવશે, તો તે તેમની...

ભારત-ચીન સંબંધમાં ઉષ્માનો સંચાર

ચીનના પ્રમુખ શી જિનપિંગ સાત વર્ષના લાંબા અરસા બાદ પહેલીવાર ભારતની મુલાકાતે આવી શકે છે. વિશાળ ડિલિગેશન સાથે ભારત આવી રહેલા જિનપિંગ ભારતના યજમાનપદે યોજાઇ રહેલી બ્રિક્સ (BRICS) સમિટમાં હાજરી આપશે.

ભારતના સંરક્ષણ ક્ષેત્રને સંપૂર્ણ આત્મનિર્ભર બનાવવા તથા દેશના ફિફ્થ જનરેશન ફાઈટર જેટ પ્રોગ્રામને પ્રોત્સાહન આપવા માટેની દિશામાં મહત્ત્વના પગલાં અંતર્ગત...

કેન્યાની નેશનલ એસેમ્બલીના સ્પીકર મોઝેસ વેટાન્ગુલા કેન્યા-ભારત પાર્લામેન્ટરી સંબંધો અને દ્વિપક્ષી સહકારને વધુ ગાઢ બનાવવા લોકસભાના સ્પીકર ઓમ બિરલાના આમંત્રણ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વે 15 ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રજોગ સંબોધન કરતાં દેશના યુવા ધનને સમાજ અને અર્થતંત્રના દરેક ક્ષેત્રમાં નેતૃત્વની ભૂમિકા નિભાવીને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું....

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વે 15 ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રજોગ સંબોધન કરતાં દેશના યુવા ધનને સમાજ અને અર્થતંત્રના...

ભારત સરકારે સંરક્ષણ ખરીદીના કુલ બજેટના 75 ટકા હિસ્સો દેશમાં ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. તે મુજબ હવે દર વર્ષે લગભગ બે લાખ કરોડ રૂપિયાના લશ્કરી સાધનોની...

ઉત્તર પ્રદેશનું ગુરુગ્રામ હવે રિઅલ એસ્ટેટની કિંમતના મામલે મેનહટનની બરાબરી કરી રહ્યું છે એમ કહીએ તો ખોટું નથી. તાજેતરમાં અહીં દેશનાં સૌથી મોંઘા ઘરનો રૂ....

રશિયા પાસેથી ઓઈલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનો ખરીદતા ભારત અને ચીન સહિતના પાંચ દેશો પર 100 ટકા ટેરિફ લાદવા યુએસ રાષ્ટ્રપતિને સત્તા આપતું સર્વપક્ષીય બિલ...

લાલ કિલ્લાના પ્રાચીર પરથી પહેલી વાર 15મી ઓગસ્ટે વંદે માતરમ્ વગાડવામાં આવશે, વાયુસેના પણ ખાસ તૈયારીઓ કરી રહી છે. વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે ભારતીય...

જમ્મુ–કાશ્મીરમાં અનુચ્છેદ 370 અને 35(એ)ની નાબુદીને પાંચ ઓગસ્ટના રોજ સાત વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પાંચ ઓગસ્ટ...

‘ભારત છોડો’ આંદોલનની 84મી વર્ષગાંઠે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંદોલનના રાષ્ટ્રનાયકો અને અમર સેનાનીઓને યાદ કર્યા હતા. આંદોલનમાં ભાગ લેનારાઓનું સાહસ આપણા...



to the free, weekly Gujarat Samachar email newsletter