અયોધ્યા મંદિરનું નિર્માણ પૂર્ણતાના આરેઃ 25 નવેમ્બરે નરેન્દ્ર મોદી ધ્વજારોહણ કરશે

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માને છે કે રામ મંદિર માત્ર રાષ્ટ્રીય મંદિર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય રામ મંદિર પણ હોવું જોઈએ. તેમનું સ્વપ્ન છે કે દરેક ક્ષેત્ર, દરેક વર્ગ અને દરેક...

કેલિફોર્નિયા દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કરનારું અમેરિકાનું ત્રીજું રાજ્ય

અમેરિકામાં દર વખતે ભારતીયોને લઈને ખરાબ સમાચાર આવે તેવું પણ નથી. કયારેક સારા સમાચાર પણ આવી શકે છે અને તે પણ ટ્રમ્પનું શાસન હોવા છતાં. અમેરિકામાં કેલિફોર્નિયા ત્રીજું એવું રાજ્ય બન્યું છે જેણે દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કર્યો છે. આના કારણે આ...

પદ્મભૂષણ વિભૂષિત, રાજપ્રતિબોધક પરમ પૂજ્ય જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ છેલ્લાં 50-50 વર્ષોથી પ્રવચનો અને પુસ્તક લેખનના માધ્યમથી શીલ -...

રશિયા સાથેના સંબંધોને લઈને અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદી દીધો છે, જે બુધવારથી અમલી પણ બની ગયો છે. આવા સમયે ભારત અને જાપાન વચ્ચે એક મોટો કરાર થવા જઈ...

પુતિન અને ડોભાલઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે મુલાકાત કરી હતી. આ પછી રશિયન વિદેશમંત્રીએ ભારતને સૌથી મજબૂત અને વિશ્વસનીય સાથી ગણાવ્યું.

રશિયન મૂળના સર્જિયો ગોર ભારતમાં અમેરિકાના રાજદૂત બનશે. પ્રેસિડન્ટ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, ગોર ભારતમાં રાજદૂત અને દક્ષિણ અને મધ્ય એશિયા...

ચંડીગઢ શહેરના સેક્ટર 49માં રહેતા રહીશો સવારે છ વાગે ઘરમાં બેઠાં બેઠાં ચાની ચૂસ્કી લેતા હોય છે તેવા સમયે 88 વર્ષના એક વડીલ લારી લઈને શેરીમાં પડેલો કચરો...

પગમાં પેન ફસાવીને બોર્ડ પર લખી રહેલા આ વ્યક્તિત્વનું નામ છે - કૃષ્ણા. આ વ્યક્તિ ખરા અર્થમાં એક પીડાદાયક, પણ પ્રેરણાદાયી કહાનીનું પાત્ર છે. એક દુર્ઘટનાએ...

ભારત સરકારે આર્થિક સુધારાઓની દિશામાં એક મોટું પગલું ભરતાં ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ - જીએસટી સ્લેબમાં ઘટાડાની તૈયારી શરૂ કરી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) શતાબ્દીના આરે પહોંચ્યો છે તે પ્રસંગે સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું હતું કે આરએસએસનો સાર આપણી પ્રાર્થનાની છેલ્લી પંક્તિમાં...

યુએસ એડમિનિસ્ટ્રેશને છેવટે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદતું ફરમાન જારી કરી દીધું છે. પ્રેસિડન્ટ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં લખાયું છે: ભારત સરકાર...

બે દિવસના ઝંઝાવાતી ગુજરાત પ્રવાસે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશાળ જનમેદનીને સંબોધતા ફરી સ્પષ્ટ કર્યું છે કે (ટેરિફ મામલે) ગમેતેટલું દબાણ આવશે તો...



to the free, weekly Gujarat Samachar email newsletter