
રાષ્ટ્રપતિ ટ્રમ્પ દરિયાપારના દેશમાંથી આવતા તમામ લોકો માટે અમેરિકામાં પ્રવેશવાના દરેક દરવાજા બંધ કરવાની ફિરાકમાં લાગેલા છે. આવા જ એક પ્રયાસના ભાગરૂપે ટ્રમ્પે...
‘સ્વર્ગની શોધમાં પહલગામ પહોંચ્યા હતા, પરંતુ મંગળવારે બપોરે જ્યારે બંદુકો ગર્જી અને લાશો પડવા લાગી ત્યારે અહેસાસ થયો કે આપણામાંથી કોઈ બચશે નહીં. પરંતુ ગોળીબાર વચ્ચે દુકાનદાર અને ખચ્ચરવાળા ફરિશ્તા બનીને આવ્યા અને હોસ્પિટલ પહોંચાડ્યા.’ આ શબ્દો...
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પહલગામ હુમલાને પગલે ભારતના સૈન્ય હુમલાનો પાકિસ્તાનને ડર હોવાનું કબૂલી લીધું છે. તેમણે સોમવારે કહ્યું કે ભારત ગમે ત્યારે હુમલો કરશે એ નક્કી છે. ભારત તરફથી હુમલાના જોખમને ધ્યાનમાં રાખીને તેમણે પાકિસ્તાનની...
રાષ્ટ્રપતિ ટ્રમ્પ દરિયાપારના દેશમાંથી આવતા તમામ લોકો માટે અમેરિકામાં પ્રવેશવાના દરેક દરવાજા બંધ કરવાની ફિરાકમાં લાગેલા છે. આવા જ એક પ્રયાસના ભાગરૂપે ટ્રમ્પે...
અમેરિકાએ ભારતમાં વિઝા એપોઈમેન્ટ માટે બુકિંગમાં ઘાલમેલ કરનાર બોટ્સ એજન્ટો સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. અમેરિકાનાં ભારત ખાતેનાં દૂતાવાસે સોશિયલ મીડિયા...
દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ સેટલમેન્ટમાં મહાત્મા ગાંધીના નિવાસ દરમિયાનના દસ્તાવેજો અને તેમના હાથબનાવટના વસ્ત્રો કાપડ સહિત મહત્ત્વપૂર્ણ વસ્તુઓને દક્ષિણ આફ્રિકાના...
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ 23 માર્ચથી 6 દિવસ માટે યુકેની મુલાકાત લીધી હતી. અહીં તેમના મુખ્ય ત્રણ કાર્યક્રમો હતા. લંડનનું હવામાન પ્રકાશમય અને હળવું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘વેરી સ્માર્ટ મેન’ અને ‘ગ્રેટ ફ્રેન્ડ’ ગણાવીને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકા અને ભારત...
ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ફરી વાર ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2025 અનુસાર, અંબાણી પરિવાર પાસે રૂ. 8.6 લાખ...
ભારત અને અમેરિકાના વેપાર પ્રતિનિધિઓ વચ્ચે ચાર દિવસ સુધી ચાલેલી ચર્ચામાં બંને પક્ષોએ થોડા-થોડા પગલાં પાછા ખેંચવા માટે તૈયાર હોવાનું સ્પષ્ટ થયું છે. જોકે,...
‘નાસા’ના અંતરીક્ષયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે અંતરિક્ષથી પરત આવ્યાં પછી પહેલી વખત પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં સુનીતા વિલિયમ્સે અંતરિક્ષથી...
અમૃતસર હત્યાકાંડ તરીકે પણ ઓળખાતા 1919ના જલિયાંવાલા બાગ નરસંહાર બદલ સરકારે સત્તાવાર માફી માગવી જોઈએ તેવો અનુરોધ કરતા ટોરી સાંસદ બોબ બ્લેકમેને જણાવ્યું હતું...
યુનાઇટે આરબ અમીરાતે ભારતને અનોખી ભેટ આપી છે. યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાને રમઝાન પહેલા 500 ભારતીયોની સજા માફ કરીને નવજીવન આપ્યું છે.