ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ શૈલીની પ્રશંસા કરતાં જણાવ્યું છે કે વડાપ્રધાન મોદી તથા યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ વચ્ચેનો નજીકનો વ્યક્તિગત સંબંધ બન્ને દેશોના મુખ્ય આધારસ્તંભ છે. તેમણે બંને નેતાઓને પરિણામલક્ષી...
ભારતમાં આવતા મહિને 12-13 તારીખે 18મું બ્રિક્સ (BRICKS) સંમેલન યોજાવા જઈ રહ્યું છે. જેમાં રશિયાના રાષ્ટ્ર૫તિ વ્લાદિમીર પુતિન સામેલ થશે તે નક્કી છે. અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના પણ આવવાની તૈયારી ચાલી રહી છે. જો શી જિનપિંગ આવશે, તો તે તેમની...
ચીનના પ્રમુખ શી જિનપિંગ સાત વર્ષના લાંબા અરસા બાદ પહેલીવાર ભારતની મુલાકાતે આવી શકે છે. વિશાળ ડિલિગેશન સાથે ભારત આવી રહેલા જિનપિંગ ભારતના યજમાનપદે યોજાઇ રહેલી બ્રિક્સ (BRICS) સમિટમાં હાજરી આપશે.
ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ શૈલીની પ્રશંસા કરતાં જણાવ્યું છે કે વડાપ્રધાન મોદી તથા યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ વચ્ચેનો નજીકનો વ્યક્તિગત સંબંધ બન્ને દેશોના મુખ્ય આધારસ્તંભ છે. તેમણે બંને નેતાઓને પરિણામલક્ષી...

રાષ્ટ્રપતિ ટ્રમ્પ આગામી વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે જાય તેવી શક્યતા છે. વિશેષ ઇન્ટરવ્યુ દરમિયાન વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું છે કે તેઓ પોતે...

ભારતીય પાસપોર્ટ નાગરિકતાનો અંતિમ પુરાવો ન હોવા અંગે રાષ્ટ્રીય ચર્ચા છેડાઇ છે ત્યારે કોંગ્રેસના સાંસદ શશી થરુરે કેન્દ્ર સરકારને આ બાબતે જરૂરી સુધારા કરવાની...

એર ઇંડિયા ફ્લાઇટમાં બોમ્બ વિસ્ફોટના 41 વર્ષ બાદ કેનેડાએ આખરે કબૂલ્યું છે કે વર્ષ 1985માં 329 પ્રવાસીઓનો ભોગ લેનાર આ ઘટના માટે ખાલિસ્તાની ચરમપંથીઓ જવાબદાર...

મોદી સરકારના મંત્રીમંડળમાં ધરમૂળથી ફેરબદલનો તખતો ગોઠવાઇ રહ્યો હોવાના અહેવાલે લોકોમાં ઉત્સુક્તા વધારી છે. આગામી 21 જુલાઇ આસપાસ સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઇ...

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ રવિવારે તિરુમાલા મંદિરમાં વેંકટેશ્વર સ્વામીની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. અનંત અંબાણી રવિવારે...

સેશલ્સનાં ત્રણ દિવસનાં પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેશલ્સની સંસદને સંબોધતા કહ્યું હતું કે હિન્દ મહાસાગર આપણા બધા માટે અવસરોનો મહાસાગર બનશે....

રતન ટાટાના ઓરમાન ભાઈ અને ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાએ જાહેર કર્યું છે કે પોતે રિટેલ કંપની ટ્રેન્ટ લિમિટેડના ચેરમેનપદેથી નવેમ્બરમાં રાજીનામું આપશે. ટાટા...

અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે રશિયા-યુક્રેન યુદ્ધ માટે એક શાંતિ યોજના રજૂ કરી હતી. તેઓ તેમાં ભારતીય સૈનિકોને સમાવવાનું આયોજન ધરાવતા હતા. વાન્સે જાન્યુઆરી...