ભારતને ગાઝા બોર્ડ ઓફ પીસમાં સામેલ થવા યુએસનું આમંત્રણ

અમેરિકાએ ભારતને ગાઝા બોર્ડ ઓફ પીસમાં સામેલ થવાનું નિમંત્રણ આપ્યું છે. આ બોર્ડ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની યોજનાનો બીજો તબક્કો છે, જેનો હેતુ ઇઝરાયેલ-હમાસ યુદ્ધને સમાપ્ત કરવાનો છે. અમેરિકાએ ભારત ઉપરાંત ઓછામાં ઓછા અન્ય ચાર દેશોને આ બોર્ડમાં સામેલ...

મુંબઇમાં કયા-કયા ગુજરાતી-મારવાડી ઉમેદવારો જીત્યા?

બૃહદ મુંબઈ કોર્પોરેશન (બીએમસી)માં 2017માં 227 કોર્પોરેટરમાંથી અંદાજે 23 ગુજરાતી-મારવાડી નગરસેવકો હતા. જોકે આ વખતની ચૂંટણીમાં ફક્ત ભાજપે ગુજરાતી બહુમતી વિસ્તારોમાં સૌથી વધુ ગુજરાતી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જેમાંથી 14 ઉમેદવારો જીત્યા હોવાના...

સ્તીની દૃષ્ટીએ નાના મોટા ગામ તો અનેક હોય છે, પરંતુ રાજસ્થાનના ચુરુ જિલ્લામાં આવેલા શ્યામપાંડિયા નામના એક ગામમાં માત્ર એક જ વ્યકિત રહે છે. આ ગામની સરકારી...

પર્વતારોહણ કરતાં પ્રેમમાં પડેલા કોલ્હાપુરના જયદીપ જાધવ અને પાડળીની રેશ્મા પાટિલે કાંઈક અનોખી રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું. બંને પર્વતપ્રેમીઓએ બે પર્વત...

સંસદની કામગીરી શરૂ થવાની સાથે જ રાજ્યસભામાં હોબાળો થયો હતો. એઆઈએડીએમકેના મહિલા સાંસદ અને રાજ્યસભાના સભ્ય શશિકલા પુષ્પાએ આરોપ મૂક્યો હતો કે તેમના પક્ષ દ્વારા તેમને પરેશાન કરવામાં આવી રહ્યાં છે. તેમના જીવને જોખમ છે. તેમના જ પક્ષના વડા અને મુખ્ય...

યુપીમાં ૨૭મી જુલાઈની રાતે નેશનલ હાઈવે ૯૧ ખાતે બુલંદશહર બાયપાસ નજીક કુખ્યાત ગુંડાઓની ગેંગ દ્વારા રસ્તામાં લોખંડનો વજનદાર સળિયો મૂકીને નોઈડાના એક પરિવારની કાર રોકવામાં આવી હતી. ગુંડાઓએ પહેલાં પરિવારને લૂંટી લીધો અને પછી કાર ખેતરમાં લઈ જઈને માતા...

પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદ વચ્ચે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પહેલી ઓગસ્ટે પણ વરસાદ અવિરત ચાલુ રહ્યો હતો. દિલ્હીમાં...

સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ૮૦૦ જેટલા રોજગાર વિહોણા ભારતીય કામદારો ૩૦મી જુલાઈથી ભૂખમરાનો ભોગ છે. આ હકીકત ધ્યાને આવતાં રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન વી. કે.સિંહ...

ઇન્ડોનેશિયામાં ડ્રગ્સની દાણચોરીમાં પકડાયેલા અને મતોની સજા પામેલા ગુરદીપ સિંહની સજા છેલ્લી ઘડીએ રોકવામાં આવી છે. ૨૮મી જુલાઈએ સવારે છેલ્લી ઘડીએ તેને મોતની...

દિલ્હી, નેશનલ કેપિટલ રિજિયનમાં તેમજ હરિયાણાનાં ગુડગાંવમાં ૨૮મી જુલાઈએ સાંજે ત્રણ કલાક ભારે વરસાદ પડવાથી રસ્તા પર ૪-૪ ફૂટ પાણી ભરાયાં હતાં. જેના કારણે દિલ્હી- ગુડગાંવ...

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વધતી મોંઘવારી મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ૨૮મી જુલાઈએ સંસદમાં શાબ્દિક પ્રહારો કર્યા હતા. મોદી સરકાર મોંઘવારી પર...

ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં એક ઘટનામાં ૧૫ રૂપિયા જેવી નજીવી રકમ માટે એક દલિત દંપતીની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી.



to the free, weekly Gujarat Samachar email newsletter