કપિલ શર્માના કાફે પર ચાર માસમાં ત્રીજી વખત ગોળીબાર

જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે. 

યુએસ સરકારના વરિષ્ઠ સલાહકાર ભારતવંશી એશ્લે ટેલિસની જાસૂસીના આરોપસર ધરપકડ

ભારતની બાબતોના જાણકાર અને અમેરિકાની સરકારમાં ટોચના સલાહકાર ભારતવંશી એશ્લે ટેલિસની ગુપ્ત દસ્તાવેજો રાખવા અને કથિત રીતે ચીન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાઇ છે. 

 જમ્મુ-કાશ્મીરનાં મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીના એક નિવેદનને પગલે ભારે હોબાળો મચ્યો છે. ૨૫મી જૂને કાશ્મીરનાં આતંકી હુમલામાં આઠ જવાન શહીદ થઈ ગયા હતા. આ ઘટનાને...

દેશના સંરક્ષણને વધુ મજબૂત કરવાની દિશામાં પગલાં ભરતાં રક્ષા મંત્રાલયે ૨૫મી જૂને અમેરિકા પાસેથી ૭૫ કરોડ અમેરિકન ડોલરના '૧૪૫ M૭૭૭ અલ્ટ્રા લાઇટવેટ હોવિત્ઝર્સ' આર્ટિલરી ગનની ખરીદીને મંજૂરી આપી દીધી છે. ૧૪૫ ટેન્કની ડિલિવરી અમેરિકા ભારતમાં જ આપશે....

ભારતીય હવાઈદળ દ્વારા સૌ પ્રથમવાર ઔપચારિક રીતે મહિલા પાઈલટ તરીકેનું કમિશનિંગ મેળવવામાં દેશની અવની ચતુર્વેદી, ભાવના કાંત અને મોહના સિંઘને સફળતા મળી છે. સંરક્ષણ...

બ્રિટને યુરોપિયન યુનિયનમાંથી ખસી જવાનો નિર્ણય કરતાં આર્થિક મોરચે સર્જાયેલી વૈશ્વિક અસ્થિરતા સંદર્ભે ભારતના નાણા પ્રધાન અરુણ જેટલી ભારપૂર્વક કહે છે કે (સંભવિત...

વિનય સીતાપતિ લિખિત પુસ્તક ‘હાફલાઇન-હાઉ પી વી નરસિંહ રાવ ટ્રાન્સફોર્મ ઇન્ડિયા’માં ઘટસ્ફોટ કરાયો છે કે, બાબરી મસ્જિદનું વિવાદાસ્પદ માળખું તોડી પાડવામાં આવ્યું...

રૂન્નીસૈદપુર બ્લોકની ટિકૌલી પંચાયત સમિતિના સભ્યપદે મિથલેશદેવી નામની મૃત સ્ત્રીને ચૂંટાયેલી જાહેર કરાયા પછી જિલ્લા તંત્ર આશ્ચર્યમાં મુકાઈ ગયું છે. ચૂંટણીમાં...

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, યુરોપિયન યુનિયનમાં રહેવા અંગે યુકેમાં થયેલા રેફરેન્ડમ પછી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે...

ત્રણ વર્ષ અગાઉ થયેલા મુઝફ્ફરનગર રમખાણની પશ્ચાદભૂમિકા પર બનેલી ફિલ્મ ‘શોરગુલ’માં ભૂમિકા નિભાવવા બદલ અભિનેતા જીમ્મી શેરગિલ સામે ફતવો બહાર પાડવામાં આવ્યો...

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બેંગલુરુમાં ડ્રગ રેકેટ સાથે જોડાયેલી એક પ્રખ્યાત મોડેલની ધરપકડ કરી છે. એન.સી.બી.ના અધિકારીએ કહ્યું હતું કે, ૨૬ વર્ષની આ મોડેલ...

ભારત અને બાંગ્લાદેશ ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે એક લક્ઝરી ક્રૂઝ સેવા શરૂ કરવા કરાર કરશે જે પ્રવાસીઓને કોલકાતાથી ઢાકા લઇ જશે. હાલમાં માત્ર માલસામાન માટે જ...



to the free, weekly Gujarat Samachar email newsletter